________________
પ્રથમ અગનિ
ચઉથી કલહ પંચે મરણુ છઠી ધન અપહાર ૪૪૧ પાતે બ્રહ્મા પાતે હિર ાતે ગયા મહાદેવ હીર કહે તિન કારણે ટાલા પાત લઢી એવ ૪૪૨ શલાં ગડાં હરખણાં વ્યતિપાત ને સાધિ વધુ તયાં ચેાગે વંકડાં ટાઢ્યાં હુંવૈ સમાધિ ૪૪૩
પાતદોષ
૨૮
પાતાલ જે પવન ત્રીજે રાગ વિચાર
અસલેષા મઘા ચિત્તા અનુરાહે શ્રવણુ રૈવત વા રવિ રિખ્ખાઓ લહીયા અસ્સીયા ગણિ જે
જે નક્ષત્ર સૂર્ય હોય તે આદિ દઇને ૨૭ રેખા લખવી. માઢથી નામ ગણતા જવું. જે ઠેકાણે ઉપર ગણાવેલાં હું નક્ષત્રાનાં નામ આવે ત્યાં એળાયા એટલે વંકડાં ( વાંકાં=ડ અવગ્રહ જેવુ નિશાન) કરવાં. બીજા નક્ષત્રાના નામની ઊભી લીટીઓ કરવી. એમ કુલ નગર કરીને વળી પાછી તે જ લીટીઓને અશ્વિનીથી ગણવી. તે ગણતાં જે વિવાહિક નક્ષત્રનું નામ એળાયા (વ'કડા) માં આવે તે તે પાત કહેવાય. ન આવે તે ઢાષ થાય નહિ. પાત દોષ થતા હાય પણ તે શનિ વિશ્વા આપે તે પાતના દોષ લાગે નહિ.
પાત દ્રષિનાં છ નામ:--
પવન પાવક ચેવ કરાલી કલહી તથા મૃત્યુકાંક્ષી ક્ષય કરી ષવિધ પાતલક્ષણમ્ પહેલી પાતે પવન વાગે બીજી પાત અને લાજે ત્રીજી પાતે પિત્તવિકારી ચેાથી પાતે કલહે પિચારી પાંચમી પાઉં મૃત્યુકારી છઠ્ઠી પાતે ધન ક્ષયકારી. પાર્તન પતિતા બ્રહ્મા પાતેન પતિતા હરિ પાતન પતિત:
ભુસ્તસ્માત પાત
વવજ્ર ચૈત્