________________
લાગતું હોવાથી ત્યાં ટાળો અને તેમાં એ સૂર્ણ વિશ્વા આવે તે લાતને દેષ ન લાગે એ ચોક્કસ છે. અથ ડાબી જમણી લાત મારવાડી નિર્ણયસાગરી પંચાગમાં ભેદ નીચે પ્રમાણે આપેલો છે –
આ પંચાંગમાં બુધ અને શુક્રના નક્ષત્રોની સંખ્યામાં પણ ફેર છે. વળી ચંદ્રનું નક્ષત્ર ૨૨ મું લખ્યું છે, તે તાં પંચશલાકા ચકમાં વિયાથી ઇનિયા સુધી ગણતાં મલે છે, પરંતુ બુધ, શુક્રના મલતાં નથી. વળી લાત દેશની ગાથા ૪૩૪ માં લખ્યું છે કેશશી અઠમ નિમ રિસી” એને અર્થ–લગ્ન તિથિના પહેલી ગયેલી પૂર્ણિમાના નક્ષત્રથી આકરું તે પણ બરાબર છે. પરંતુ બુધ, શુક્રનાં મલતાં નથી; લાત–રવિ, મંગલ, ગુરૂ અને શનિની જમણું અને સેમ, બુધ, શુકને રાહુની ડાબી વાગે. એક પાઠ એવો છે કે-જે ગ્રહ જે નક્ષત્રે હોય ત્યાંથી લનિક નક્ષત્ર સુધી ગણવું. બીજે પાઠ એ છે કે-લનિક નક્ષત્ર સુધી ગણવું. બીજે પાઠ એ છે કે-લનિક નક્ષત્રથી જે ગ્રહ જે નક્ષત્ર ઉપર હોય ત્યાં સુધી ગણવું. લત્તાનાં ફળ:--
રવેલા હરદ્ધિ કુજસ્ય કુતે મૃતિ બૃહસ્પતબંધુનાશં શને કુર્યાત્ કુલક્ષયમ બુધસ્થ કુર્ત ત્રાસં લત્તા હાર્વિનાશ કૃત શુ સ્ય દુખદા નિત્યં ત્રાસદા ચ કલાનિધે
પાત સુરાં યુરિ સગવીસ રિસી લિખીયે સમ હાઉ પુનિ અશલેશ ન માયા ચિત્રા ને અનુરાઈ ૪૩૮ શ્રવણ રેવય એહ છ ઠવીયે સપાકાર
પાછે અશ્વિની આદિદે ગિણિયે શુદ્ધ પ્રકાર ૪૩૯ સાહે વિસી છે હઈ સરપ, તે ભણીએ તે પાત મંગલિક તે વરસેં કીજે સઘલી વાત ૪૪૦