________________
ઈગ્યાર વર્ષે ત્રીને વૈશયને વરસ બાર
લગનમિથુન કન્યા ધનાં મીનાં જયજયકાર ૩૮૩ શ્રવણ ધનિષ્ઠા સ્વાતિ કર ચિત્રા પુનર્વસુ લે મૃગ જેવયસણ બુધ ગુરૂ ગુ રવિ હીર કહે ૩૮૪
અષ્ટમે ઝમે વર્ષે વ્રત બંધ દ્વિત્તામ: તૃપકાદશ વર્ષે વેથ દ્વાદશત્તમા ના અશ્વિન્ચેર મૃગ પુર્વે શ રેવત્યાં ચ કરન્નય છે શ્રવણે ચ ધનિષ્ટાયાં શાખાધિપ બલો તથા મારા અણ વર્ષાભ્યાં ચદિ શુભ ન જાયતે તદાપિ નપન કાર્ય ચે મીન ગતે રવો છે જન્મરૂક્ષ તિથિ માસેષ ન કુર્યાત્ મંગલ કવચિત્ છે આવાગત પ્રસૂતાં ચ ચેક માસેન મંગલં છે
જઈમાં ચિત્ર મહિનાના અજવાળીયા પક્ષમાં મીનને સૂર્ય હોય તે, ગુરૂ અથવા ચંદ્ર નેણ હેાય તે પણ દેષ ન લાગે. બાળકની રાશીથી ૫-૯-૧૧-૨-૭ ગુરૂ શ્રેષ્ઠ છે. ૬-૩-૧-૧૦ પૂજવાથી શ્રેષ્ઠ છે. ૪-૮-૧૨ નષ્ટ જ છે.
પાઠાંતર-હસ્ત, અશ્વિનિ, પુષ્ય, અષા, આદ્રા, મૂલ, પૂર્વા, પુનર્વસુ, વતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, મૃગશીર, અનુરાધા અને ચિત્રા આ અઢાર નક્ષત્રો લેવાં.
વળી પાઠાંતરે-રહિણને ઉત્તરા ૩ પણ લેવાય છે. રવિ, સેમ, બુધ, ગુરૂ અને શુક્ર આ પાંચ વાર લેવા. બીજ, ત્રીજ, દશમ, અગિયારસ, બારસ અને પાંચમ આ છે તિથિઓ લેવી. માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખને જેઠ આ પાંચ માસ લેવા. વદિ પાંચમ સુધી અજવાળીયું પખવાડીયું ગણવું. કેટલાક આચાર્યોના મતે જેઠ માસ ન લે અથ ધર્મશાસ ભણવાના પ્રારંભ માટે મુહુર્ત
હસ્તાદિ પંચકે પુષ્ય રેવતિ હિતમે મને
અવયે શુભારજા ધર્મશાસ્ત્ર પુરાણોઃ ૧ . ૨ આદિત