________________
જન સાધુઓને લોન્ચ કરવામાં શ્રેષ્ઠ નક્ષત્રો
પુનર્વસુ તથા પુષ્ય ધનિષ્ઠા વણે સદા | એનિશ્ચતુર્ભિધિષણેશ્ચ લોચકર્મ તુ કારયેત છે ૩ છે
અર્થાત્ –પુનર્વસુ, પુષ્ય, ધનિષ્ઠા અને શ્રવણુ આ ચાર નક્ષત્રમાં વાળને લેચ કરવો ઉત્તમ છે. જૈન સમાજને માટે પ્રસંગોપાત પ્રતાદિ લેવાનાં મુહુર્તા
-જ્યોતિષસારે પુ. ૫૮ હત્યુત્તર સવણ તિગ, રવઈ હિણિ પુણવસુણ દુર્ગ છે આશુરાહા સમ ભણિયા, સાલસ આલોયણુ રિકખા પલા આયણ તિહિ નંદા, ભદ્દા જયાય પુણ્ય ! રવિ સસિ બુધ ગુરૂ સુક્કા, વારા કરણાણ વિદ્ધિ વિણ સા
ભાવાર્થ-હસ્ત, ચિત્રા, સ્વાતિ, ઉત્તરા ફાલ્ગનિ, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રેવતિ, અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય અને અનુરાધા એ સેલ નક્ષત્ર. નંદા, ભદ્રો, જયા અને પૂર્ણ એ તિથિઓ. રવિ, સમ, બુધ, ગુરૂ અને શુક એ વારે. વિષ્ટિ (ભા) કરણને છેડીને બાકીના છ (ચર) કરશે. આ બધા વેગે સમકિત ઉચરવામાં, ગુરૂ પાસે આલોચના (પ્રાયશ્ચિત) લેવામાં, મેંગ સાધનામાં તથા તપશ્ચર્યા વગેરે કાર્યો કરવામાં શુભ ફલને આપનારા છે. આરંભસિદ્ધિ ગ્રંથના ત્રીજા વિમર્શના ૩૨ મા શ્લોકમાં પણ કહ્યું છે –
નિયમાલોચના વેગે તપે નંદ્યાદિ કારતા ચુકવા તિક્ષણેત્ર મિશ્રાણિ વારચાર અને તે
અર્થાત-તીક્ષણ, ઉગ્ર અને મિશ્ર સંસાવાળા નક્ષત્ર અને મંગલ તથા શનિવારને છેડીને બાકીના નક્ષત્રે તથા વારીએ,
ત, નિયમ, આલોયણું, ગ, તપસ્યા વગેરે અને જ્ઞાન મંડાવવા વગેરે કાર્યો કરવાં.
જેઠ અસાઢાં ગુણ માહ ચિત્ર શાહ વિમાં જ જાઈયાં વરસાં આઠ માં
૩૦