________________
આયુ:૧ જાડયં૨ મૃત્યુ9 લક્ષમીજ, બુદ્ધિ સિદ્ધિચ પંચતાં વિદ્યારંભેત્ર વારાણુ, મેણુ ફેલમાદિત્ પારા વળી પાઠાંતરે-અશ્વનિ મૂલ પૂરવા ત્રય મૃગપંચકે ! હસ્ત શતભિષા સ્વાતિ ચિત્તાસુ શ્રવણઝયં છે વિદ્યારંભે ગુરૂ અને મધ્યમ ભગુ ભાસ્કરં છે મરણં મદ માખ્ય અવિદ્યા બુધ સેમ: પારા
લોય રવિ શનિ મંગળવાર એ મુંડન લેચન કર્મ અવરે વારે કીજતે લેચ ન થાએ ઘમ ૩૮૦ સૂલ ઉતરા મૃગ રોહિણી ભરણી કિત્તિ વિશાહ અનુરાધા રિસિ હર કહે મુંડણ લોચાં દાય ૩૦૧ સૌર તથા લોચ કર્મ મુહૂ નિષેધ નક્ષત્ર જેઇસસારેરોહિણિ મહાવિસાહા,તિ ઉત્તરા ભરણિ કિત્તિયાય આશુરાહા
ઈય મુંડણ લોચકોએ ઈદે વિ ન જીવએ વરિખ ૧૫ ભાવાર્થ–ોહિણી, મઘા, વિશાખા, ત્રણે ઉત્તરા, ભરણી, કૃત્તિકા અને અનુરાધા આ નક્ષત્રમાં મુંડન અથવા લોચ કર્મ કરાવે તે ઇંદ્ર પણ જીવતો રહે નહિ.
નવમીય ચઉત્થી ચઉદિસિ, અડૂમિ છઠ્ઠી અમાવસીતિહિયા
વારા સનિ રવિ મંગલ, મુંડણ લય કાઈ ૨
ભાવાર્થ–નેમ, ચોથ, ચઉદશ, આઠમ, છઠ અને અમાસના દિવસે તથા શનિ, રવિ અને મંગલવારે મુંડન એટલે લોચ કરાવે નહિ. જેમ સાધુઓને લચમાં નિધિ નક્ષત્રો –
કૃતિકાણુ વિશાખાયુ મઘાસુ ભરણપુ ચ એલિત િનક્ષત્ર હેંચકર્મ ન કારયેત છે
અર્થાત-નિકા, વિશાખા, મઘા અને ભરણી આ ચાર મારામાં જ સાધુએ વાળને હેચ ન કરે.