________________
श्री विश्वकर्माप्रति
અથ લ્યાયતન અ. ૨૦
શ્રી વિશ્વકર્મા ઉત્તમ એવું (ભૂમિગૃહ ?) ખુલ્લાયતને હુવે હું કહું છું. ભૂમિમા તેના લક્ષણ કહુ છુ તેમાં સદંડ ન કરવાં, ધ્રુવમાં દ્વારનું ઉત્તમ સ્થાન જાણવુ ભિતાંની અંદર શૈાભીતા એવા સેાપાન પગીયા કરવા. પારંગત એવા શિપિએ ઉત્તર દક્ષીણુ પગથીયા કરવા સન્મુખથી ડાબી તરફ વળતા સેાપાન કરતા દક્ષિણથી ઉત્તર એવા સેાપાન શ્રેષ્ઠ જાણવા પરંતુ ઉત્તરથી સોપાન કરવા તે અશુભ જાણવું એવી રીતે ભીતેમાં સુન્ન શિલ્પીએ કરવુ તેમાં સશય ન રાખવે. ( પાયાની ભીંતના ) અર્ધા ભાગે કે ત્રિજાભાગે કે પણે ભાગે (સાપાન વિસ્તાર) કરવા પ્રસાદના જેટલું ભૂમી ભાગમાં (ભેાયરામાં) એવકુંજ શીવાલય કરવુ,
કે
અર શીલા ખરેખર, કે આડતર મરાપુર, કે ભુખ કે કણી ખરાખર, ગજપીઠ ખરાખર કે નરપીઠ ખરાબર એવા સુસ્થાને શિવાલયને ભૂમિમા ભેયરૂ કરવું. ખરાના અર્ધ ભાગે જાર્ડમા ખરાખર સ્વયંભુ ખાલી....... બુદ્ધિમાન શીલ્પીએ કરવું. એ દ્વાર ઉપરની ભૂમિના સ્થાને કરવા મંડપના સેપાન પગથીયા ચઢીયાળાના સ્તંભની સીમા સુધી કરેલા વાસ્તુવંશ તજીનેઉકમ્મર. મુફ્તા; પીઠ; દ્વાર; જાડ એ, કણી, ગજપીઠ, અશ્વપીડ, નરપીઠ તથા ખરાના ઘરે કુભાના ચેાથા ભાગે કે અધ ભાગે ભૂમિગૃહના ઉદય માટે ખરો સુજ્ઞ શીલ્પીએ ખુલ્યાયતને મુકવામાં સ'શ્રય ન રાખવા. કુંભાના અધે કે મથાળે ભૂમિગૃહ તે ઉત્તમ જાણવું. ભરણી ઉપર, ઉતરંગ, મેળવવા, ચારે દીશાના દ્વારા પીડ વિસ્તારના માને મુકવા, પ્રાસાદના વિસ્તાર માનથી બમણી ઊંચાઈ કરવી કે દેઢી કે ખમણી ઉંચાઇ કરવી સિદ્ધપુરૂષના આયતને તીય આદિ લિંગ, સ્વયંભૂલિ ́ગ કે ખાણલીગમાં ઓછા વત્તાના દેષ ન માનવા રાજ લિંગ આદિ સવાઁ મૂર્તિ કે ઘટિત લાગે નિલય ( ) એટલા સ્થાને ન કરવું બાકી અન્ય સ્થાને દ્વેષને દેનાર જાણવુ (૧૬)
ઇતિ શ્રી વિશ્વકર્માવતારે જ્ઞાનપ્રકાશ દીપાણવે ખુલ્યાયતનાધિકારે અધ્યાય વીશમે પદ્મશ્રી પ્રશાશકર ઓઘડભાઇ સામપુરા શિલ્પ વિશારદે કરેલ ભાષા ટીકાને વશમે અધ્યાય (૨૦)
अथ वारुणाधिकार ॥ अ० २१ ॥
।
अर्थातः संप्रवक्ष्नामि वारुणविधिमुत्तमं । जलंतु द्विविधप्रोक्तं घाताले मेघजंतथा ॥ १ ॥ वापिकूपेषु पाताले तडाजेषु मेघजंस्मृतं । मां फाल्गुन योर्मध्ये चैत्र वैशाख ष्टयोरपि ॥ २ ॥
श्री विश्वकर्माaara