SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ર श्रीविश्वकर्माप्रणित અઘ કૅપિલિ અ. ૧૯ ન વિશ્વકર્મા કહે છે કે ઉત્તમ એવું કપલનુ` માન કહ્યું છે-પ્રાસાદ રખાય હાય તેનું અ કપિલી કરતી તે જેષ્ઠ માન ગર્ભગૃહના પદ પ્રમાણે કરવી તે મધ્યમાન...ખુણાના માને કરવી કનિષ્ઠમાન—તેથી કાઢી પશુ કપિલિ કરવી જેષ્ઠમાનની કિિલ એ કરે તે તેને મ`ડપ ન કરે (તે ચાલે)... માનથી આઠમા ભાગહીન કરવૈં. પ્રાસાદના કાણુની ફરકે કપિલી કરવી તે સુભદાયક મ`ડપ.... પ્રાસાદની રેખાના માને કે કાણુથી દાઢી કપિલી કરવી તે મંડપ રૂપ જાણવી. તેમા અો—ભાગેત્રીૠ ભાગે કે કણ રેખાથી ય ન કરવી. લધન ન કરવી તે લધન કરે તો યજમાનના કુલના નાશ થાય પ્રાસાદના કેણુ રેખા મર્યાદાએ પાણીતાર ખુદ્ધિમાન શીલ્પીએ પાવા જુદા જુદા ફાલના કપિલીને કરવાને શુભ લક્ષણુ જાણુછ્યુ (૬) ભદ્રની દૂરકે કપિલી ન કરવી તેમ કર્યોલીના મધ્યમાં પાણીતાર ન પાડવા અથવા એ કરતા શીખર દોષ કારક થાય. મદ્ય બુદ્ધિને શીલ્પી કપિલીના મધ્યે જળાંતર પાડે એ જલાન્તર=પાણીતારપાડે તે રાજ્યને ઉપદ્રવ થાય ને નિર્વાણુગતી ન પામે કપિલિ ત્રણ થાય. પ્રાસાદ મંડપમાં સ્થીત પૂર્વે કહેલ હુ ંમેશાં બુદ્ધીમાન કરે કરવુ` ભૂમિ ( ના લાભ ગૃહણ કરાવે. ૧૦ > ભાગ બુદ્ધિમાન શીલ્પીએ કપિલને વચ્ચે પાણીતાર. જલાંતર પાડવે નહિ. પ્રાસાદના માનથી કરેલ કપિલિ વાસ્તુકર્મોને સુખ આપનાર જાણવા સ્તંભ વેધ અને પિપલ વૈધી પ્રલયકારી એવા શત્રુ ઉભા થાય. યમ દૃષ્ટિ પડે પ્રજાને પીડા થાય. દેવાલયના દેવ ભવનમાં સર્પી રાક્ષસ ક્રીડા કરે ભૂતાનું સ્થાન થાય-એથી વેધ જાણવા. ભદ્રટ્ઠીન પ્રાસાદ કે ચાનુગ (પ્રતિરથ) વગરના કરવાથી અનાવૃષ્ટિ ભય'કર રીતે પ્રજા પીડાય-પ્રમાણથી હીન અધિક કરવાથી સ્વામીના નાશ થાય. શીખરના ધ હીનવી ભાઇઓના નાશ થાય. પ્રમાણુથી જૈન દૃષ્ટિવેધી સ્થાપક સ્થપતિને આચાયના નાશ થાય. સ્તંભ વધ અને કાણુવેધી રાજ્ય ભય ઉભા થાય. નાગદત ગવાક્ષ. પ્રાસાદ કે ગૃહેાના વેધી અનેક વેધ થાય ધૃતિ શ્રી વિશ્વકર્માંવતારે જ્ઞાનપ્રકાશ દીપાવે કપિલિ અધિકારે પદ્મ શ્રી પ્રભાશંકર આઘડભાઇ સામપુરા શીવિશારદે કરેલા ભાષા ટીકાને એગણીશમા અધ્યાય (૧૯) अथ खुल्यायतन व २० ॥ अथात संप्रवक्ष्यामि खुल्यायतननुमुत्तमम् । कथयामि न संदेह भूमिग्रश्वर लक्षस्य ૨ ।। द्वारमध्ये समाख्यातं धुवसो स्थान मुत्तमम् । મતિ મધ્યેષુ સ્તબ્ધમોષાનાત્ર શોમના ॥ ૨ ॥ याम्योत्तरा स सोपाना कर्तव्या तत्र पारग । सन्मुख चर्मे न तेषां याग्या वर्त तथैव च ॥ ३ ॥
SR No.008416
Book TitleDiparnava Uttarardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy