________________
આવતરણare ૧. ૨ શાના વીર
મ્યુચ્છ જાતિનાં ઘરને, વેશ્યાઓ અને નટનાં ઘરને, નાચવાના દરેક સ્થાનમાં, જેની આજીવિકા કૂતરા ઉપર હોય તેવા લોકોના ઘરોને વિષે શ્વાન આય આપ શ્રેષ્ઠ છે. ૨૪. વૃષ આય આપવાનાં સ્થાન–
वणिकर्मसु सर्वेषु भोज्यपात्रेषु मण्डपे ।
वृषस्तुरङ्गशालायां गोशाला-गोकुलेषु च ॥ २५ ॥ વાણિજ્ય કર્મ કરનારા વેપારીને ત્યાં, જમવાનાં વાસણને, ભેજન મંડપને, અશ્વશાળાને, ગૌશાળાને, અને ભરવાડ રબારીનાં ઘરેને વિશે વૃષ આય આપ શ્રેષ્ઠ છે. ૨૫, ખર આય આપવાનાં સ્થાન–
તમિતતાહિરે વારિ વિધેિ તથા !
कुलालरजकादीनां खरो गर्दभजीविनाम् ॥ २६ ॥ તત, વિતત, ઘન અને સુષિર, એ ચાર પ્રકારનાં વાજીને, ધાબીના ઘરને વિષે અને જેની આજીવિકા ગધેડાથી હેય તેવા કુંભારને-ઓડને ઘેર ખર આય આપવો શ્રેષ્ઠ છે. ૨૬. ગજ આય આપવાનાં સ્થાન
નવા જનાજા હિંદું ન થતા सिंहासने गजं देयं यानस्याथ गृहेषु च ॥ २७ ॥
अन्योपस्करकर्मादौ कामागारे गृहे गजः । ગજશાળાને વિષે ગજ આય દે, પણ સિંહ આય કદી પણ ન આપ. સિંહાસન, પાલખી, રથ, ગાડી, આદિ વાહને ને, અને તેનું કામ કરનારાઓના ઘરેને વિષે, આ ક્રીડાગ્રહ તથા લેગ વિલાસના ભવનને વિષે ગજ આય આપ. ૨૭ વાં આય આપવાનાં સ્થાન
જજુ ચંદ્રરાજ બિનશક્ટિgિ a | ૨૮ | ध्यांक्षश्चैव प्रदातव्यः शिल्पकर्मोपजीविनाम् ।
स्वके स्वके च स्थाने ते सर्वकल्याणकारकाः ॥ २९ ॥ સન્યાસીઓના મઠ, યંત્ર બનાવવાના કારખાના, ઉપાશ્રય, શિલ્પનું કામ કરનાર (શિલાવટ, સેની, લુહાર, સુતાર, ચિત્રકાર) આદિના ઘરને વિષે ઇવાંક્ષ આય આપો. એ આઠે આયે પિતા પોતાના સ્થાનને વિષે આપવાથી કલ્યાણકારી થાય છે. ૨૮–૨૯.
૧ સંતુતિનુati-રાન્તરે તને ધધો કરનારા વણકરોને ત્યાં.