SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ * ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध ચાવીશ તિર્થંકર ભગવાનના ચૌદસે બાવન ગણધર છે. આ ગણધરની મૂર્તિએ પટ રૂપે પાલીતાણા આગમ મંદિરમાં છે. પરંતુ વિશેષે કરીને તેમના પગલાંની આકૃતિ પટ રૂપે કરેલ જોવા મળે છે સહસ્ત્રકૂટાંતગૅત ૧૨૪ તીર્થંકરની રચના ૭૨૦ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રની અતિતવમાન અને અનામત. એ ત્રણની ત્રણ ત્રણ ચેાવિશિના ૭૨૦ તીર્થંકરા નિચેની વિગતે. છર જંબુદ્વીપ ભરતક્ષેત્રના અતિત વર્તમાન અને અનાગત છર ઘાતકીખડે પૂર્વ ભરતક્ષેત્રના ૭૨ ધાતકીખરે પશ્ચિમ ભરતક્ષેત્રના ૭૨ પુષ્કરાધ પૂર્વ ભરતક્ષેત્રના છર પુષ્કરા દ્વીપા છર જ બુદ્વીપે ઐરાવતક્ષેત્રે ૭૨ ઘાતકીબ ડે પૂર્વ ઐરાવતક્ષેત્રે ૭૨ ઘાતકીખ ડે પશ્ચિમ ઐરાવતક્ષેત્રે પશ્ચિમ ભરતક્ષેત્ર ૭૨ પુષ્કરા દ્વીપે પૂર્વ ઐરાવતક્ષેત્રે ૭૨ પુષ્કરાક્રીપે પશ્ચિમ ઐરાવતક્ષેત્રે ૭૨૦ આ સાતસે વીશ પ્રભુજીના નામેા જૈનગ્રંથમાં આપેલા છે, ૧૬૦ મહાવિદેહ ઉત્કૃષ્ટ કાળે ધાતકીખ’ડના ઘાતકીખડના પૂર્વાધ ના પશ્ચિમાધ સર કર જમુદ્દીપે ૨૪૧૨૪૧૨૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૨૪ ની ત્રણ નેાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૨૪ ની ત્રણ ચાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચેાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચૈવીશી ૨૪+૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪૨૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪+૨૪+૪ ની ત્રણ ચોવીશી ૩૨ + પુષ્કરા પૂર્વાધ ૩૨ + + પુષ્કરા પશ્ચિમાધ ર + કુલ ૧૬૦ના નામે જૈન ગ્રંથામાં આપેલા છે. ૩૨૫ મળી કુલ ૧૬૦ પ્રભુ ૨૦ વિહરમાન તીથ કરી ૧૨૦ ભરતક્ષેત્રની વમાન ચાવીશીના ૨૪ તીર્થંકાના પાંચ પાંચ કલ્યાણકની ૨૪૪૫=૧૨૦ મૂર્તિ જ શાશ્વતા તીથ કરા ૧૦૨૪ કુલ એકહેજાર ચાવીશ તીર્થંકરાના ચારે બાજુ ૨૫૬, ૨૫૬ પ્રભુના ઉભા પટ્ટ આકૃતિની રચના કરીને કરવી. તેમાં પ્રત્યેક બાજુ એકેક માટી શાશ્ર્વત જીન પ્રતિમાની મૂર્તિ (અને તે પરિકર સહિતની) કરી ક્રૂરતા નીચે ઉપર ને ખાજુમાં પ્રતિમા નાની નાની કરવી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy