________________
अध्याय २७ - मेरुगिरि तथा नंदीश्वरद्वीपरचना
ધ્યેા
પર છે. તે શિલાઓને આકાર ધનુષાકાર છે (તે સિ`હાસન ગાદી તરીકે જાણવી). પૂર્વ પશ્ચિમ એ એમ ખમ્બે શિલા છે. તે સિદ્ધશિલા ૫૨, પ્રભુનો જન્મ થાય ત્યારે ત્યાં ઇદ્રો તેમના જન્માભિચેકનો ઉત્સવ કરે છે.
હવે માનપ્રમાણ કહે છે.
fararia विशांशक से मनसम्
पांडुक च कलांशेन प्रतिमामाने चूलिका ॥ ५ ॥
उर्ध्व व्यासः त्रिशांशेन अधव पंचत्रिंशकः भावमेरोः कल्पितांशा क्षेत्रमा न येोजयेत् ॥ ६ ॥
૪૬૯
હવે મેગિરિનુમાન પ્રમાણુ સ્થાપત્યની ષ્ટિએ કહે છે. નીચેનુ નોંદનવન ત્રણ ભાગનું ઊંચું (તેમાં કશુ પીઠની આકૃતિ કરવી), તે ઉપર વૌશ ભાગ ઉચાઈમાં સામનસવન આવે, તેના પર સેાળ ભાગનુ ઉંચુ' પડકવન આવે અને પ્રતિમાના પ્રમાણથી ચૂલિકાનુ' પ્રમાણુ રાખવું (પ્રતિમાના બે હાથની પહેાળાઈથી કાંઈક વિશેષ). ઉપરનો વ્યાસ પાંડુક ત્રીશ ભાગ વિસ્તારમાં અને નીચેનો પાંત્રીશ ભાગ જાણવા. આ ભાવ મેરુની સ્થાપત્યની કૃતિનુ' જાણવું. જૈન ગ્રંથામાં કહેલા ક્ષેત્રપ્રમાણનું સેવન કરવું કાર્ય ક્ષેત્રે મહુ અશકય છે.૧
चतुर्दिशि जिनगेह सेोमनसवने स्थितम् ।
fafafa शक्रप्रासादा वापी सजलपूर्णका ॥ ७ ॥
સામનસ વનના ક્રૂરતા ચાર દિશામાં જિન ભવન કરવાં. વિદિશામાં ચાર ઈંદ્રાના પ્રાસાદો જળપૂર્ણ વાવેાહિત કરવા.
૧ જૈનગ્રંથોમાં આપેલા પ્રમાણુના સંબધ કાર્યક્ષેત્રની સુલભતાને બધકર્તા છે. તેથી સામાન્ય રીતે સ્થાપત્યની દષ્ટિએ અહી ભાગ પ્રમાણ કહ્યા છે. પ્રતિમાના પ્રમાણથી દ્વારની ષ્ટિ રાખી બાકીના ગાદીના અને સે।મનસને પાંડકવન નીચે કર્ણે પીડે તરીકે નદનવનની કલ્પના કરવી. વિસ્તારમાં તે પ્રતિમાના મેળથી પુરાળ બુદ્ધિમાન શિલ્પીએ નક્કી કરવા. આ પ્રાર્ પ્રાસાદમાં કરવાના મેરુની રચનાનું નવું; બાકી અંજન શળાકાદિ ક્રિયા અગર જે વિશેષ દ્રવ્ય વ્યય કરીને માટા સ્વરૂપમાં મેરની રચના કરવાની હાય તા તે ઉપર મનુષ્યાને ચડવાના સાધારણ પગથિયાંની સગવડ વગેરેની વ્યવસ્થાવાળા મેરુ કરવા જોઈએ. જ્યારે ઉપરક્ત માનપ્રમાણુથી સ્થૂળ પ્રમાણુ રાખવાની ફરજ પડે છે. ત્યારે સામનસક પાંડકવનના વિસ્તાર વધુ રાખવે પડે છે. આથી દોષ માની લેવા નહિં.
૧