________________
अध्याय २५-श्री समवसरण
त्रिगुणां द्विगुणां चैव सपाद वा तृतीयकम् । पंचमांश प्रकर्तव्यां कपिशीर्षस्तु सस्थितः ॥ १८ ॥ साई भाग परिषौयक्ता द्विभाग वापि दीयते
तदा मध्यपर्यत खातं वै प्रभूजयेत् ॥ १९ ॥ તે ઉપર બુદ્ધિમાન શિલ્પીએ પદ (ભાગ)માનથી પ્રાકાર (કીલાગત) કરવા. ત્રણ ગણા બમણા કે સવાત્રણ ગણા () કરવા. ગઢની ઉંચાઈના પાંચમાં ભાગે કાંગરાં કરવા. દેઢ ભાગ પરિધ કે બે ભાગ પરિધની વાવડી (દ્વારની બે બાજુ) કરવી. તેમાં અધથી મધ્ય સુધીમાં ખાડે રાખો.
पीठबद्ध प्रकर्तव्य स्वकैः स्वकैश्च मानतः जिनेन्द्रोक्ष मात्रचैव (?) प्राकारैश्च परिभ्रमेत् ।। २० ॥ रम्य श्रीमेरु प्रासादं पंचसुरेभ्यः कर्तव्यम् । ब्रह्मविष्णुजिनेभ्यश्च आदित्याय शिवाय च ॥ २१ ॥ ज्ञातिशुद्धं प्रकर्तव्यं सभ्रम भ्रमवर्जितम् ।।
पदं च पदमानेन पदभक्तिरनेकधा ॥ २२ ॥ પ્રાકાર-કલ્લા ગઢને પિતા પોતાના માને પીઠ કરવું. જિનેન્દ્રપ્રભુને જાણવાવાળા એવા જ પ્રાકાર ફરતા ફરી શકે તેવું કરવું. શ્રી રમ્ય એવા શ્રી મેરૂ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, જિન અને સૂર્ય એ પાંચ દેવને થઈ શકે તે શુદ્ધ જાતિનો જમવાળા અગર ભ્રમ વગરને પણ મેરૂ પ્રાસાદ કરવો. પદના માને પદ રાખવા પ્રાસાદની શિખરની પદવિભકિતના વિભાગ તે અનેક કહ્યા છે.
मासादस्य प्रमाणेन मंडपं चतुरोदिशि तस्यांगे वेदिका कार्या श्रीमेरोः पदमानतः ॥ २३ ॥ शालायाश्च प्रमाणेन द्वार चैवं प्रकल्पयेत् । द्वारस्य च विभागे न प्रतिमाविविधाःस्मृताः ॥ २४ ॥ पीठ पीठमिवाकार तस्योचे सिंहमासनम् । '
चतुर्दिक्षु जिनेंद्राश्च परिकरैविभूषिताः ॥ २५ ॥ પ્રાસાદના પ્રમાણથી ચારે તરફ મંડપ કરવા તેના અંગ પ્રમાણે વેદિકા (કક્ષાસન) શ્રી મેરૂના પદમાનથી કરવા. મૂળ ગર્ભગૃહની પહેળાઈ પ્રમાણુથી દ્વારની કપના કરવી. અને દ્વારના વિભાગથી પ્રતિમાજીના માનના અનેક જુદા જુદા પ્રમાણે કાાં છે.