________________
શાનકારાવીજ-૪ત્તર
इत्यष्टौ च जिनेन्द्रस्य
S
'જો
नगरादौ पुरे ग्रामे
सर्वविघ्नप्रणाशनाः ॥२७॥ | રતિ મણ વિનતિહાર:
એ રીતે જિન ભગવાનને આઠ પ્રતિહાર સ્વરૂપે નગર, પુર અને ગામ એ સર્વના સર્વપાપનો નાશ કરનારા અને શાંતિ આપનાર છે. अथ चतुः प्रतिहारी देवी
द्वितीय व प्रद्वारेषु प्राक्क्रमेण चतुर्व पि। सर्वा अप्यभयपाशा कुश मुद्गरपाण यः ॥२८॥ પદ્મક ૫. देव्या जया च विजया चाजिता चापराजिता । तस्थुश्च द्राश्मशोणाश्म स्वर्णनीलत्विषः क्रमाद ॥२९॥ | fસ ચતુઃ પ્રતિદત્ત સેવા |
સમવસરણના સુવર્ણના બીજા ગઢમાં પૂર્વ આદિ ચારે દિશાના દ્વારની પ્રતિહારી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એમ ચાર દેવીઓ છે, તે પ્રત્યેક ચાર ભુજાવાની છે. તેની ભુજાએમાં અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદ્દગર ધારણ કરેલ છે. તેમાં જયા સફેદવર્ણની, વિજયા લાલવર્ણની, અજિતા સેના વર્ણની અને અપરાજિતા દેવી નીલવર્ણની છે. ૬ ફૂટ નેટ–આ આઠ પ્રતિહારો. સમવસરણને ઉપલો ગઢ રત્નને છે તેના ચારે દિશાના દ્વારના આ જ પ્રતિહારે કહ્યા છે.
*
ધરણેન્દ્ર ૬