________________
૪૩૦
શારાજા-ત્તરાઈ
जिनेन्द्रस्य अष्ट प्रतिहारा :इन्द्र इन्द्रजयश्चैव माहेन्द्रो विजयेन्द्रकः । धरणेन्द्रः पमकश्च सुनामः सुरदुन्दुभिः इत्यष्टौ च प्रतीहाराः
વીતરા વિજ્ઞાનના gશ છે જે ક્રશ વ
થવાનુમન્ + ૨૨ ) જૈન પ્રાસાદના ચારે દિશાના દ્વારના આઠ દ્વારપાલઃ પ્રતિહારે - પૂર્વ દ્વારના ઈંદ્ર તથા ઈજય, માહેંદ્ર અને વિજય દક્ષિણ દ્વારના, ધરણંદ્ર અને પદ્મક પશ્ચિમ દ્વારના અને સુનાભ અને સુરદુભિ ઉત્તર દ્વારના, એમ આઠ પ્રતિહારે વીતરાગદેવના શાંતિને આપનારા જાણવા, હવે એકેકના જુદા જુદા સ્વરૂપ અનુક્રમે
.
૪
--- ૧ फल वज्रांकुशौ दड
मिन्द्रोऽसव्ये जयस्तथा। द्वौ बज्रौ फलदण्डौ च
__ माहेन्द्रोऽसव्ये विजयः ॥२३॥ પૂર્વ દિશાના દ્વારની જમણી શાખામાં ઈન્દ્રના ચારે હાથમાં અનુક્રમે ફળ, વજ, અંકુશ અને દંડ ધારણ કરેલા છે, તેની ડાબી બાજુની શાખામાં ઈન્દ્રજય નામના પ્રતિહારે ઉપરથી ઉલટા અપસવ્ય દંડ, અંકુશ, વજી અને ફળ ધારણ કરેલા છે. દક્ષિણના દ્વારની જમણી શાખાના મહેંદ્ર પ્રતિહારના હાથમાં બે વા ઉપરના હાથમાં અને ફળ અને દંડ નીચેના હાથમાં ધારણ કરેલા છે. ત્યારે ડાબી તરફની શાખામાં વિજય પ્રતિહારે અપસવ્યે નીચેના હાથમાં દંડ ને ફળ ને ઉપલા બે હાથમાં બે વા
હા
મા ઉપલા હાથમાં છે પર
ધારણ
૨લા છે.
ઈન્દ્રજય ૨ -