________________
હાજરાહીપાળા-સર્ષ
તેમની ગાંધારી યક્ષિણી સફેદ વર્ણની, હંસપર બેઠેલી, ચાર હાથમાં વરદ મુદ્રા, ખડગ, કળશ અને હાલ ધારણ કરેલી છે. २२ नेमिनाथ जिन
शंखांक कृष्णाभ नेमि चित्रा च जन्मऋक्षजम् । બાવીશમા નેમિનાથ પ્રભુ શ્યામવર્ણના, શંખના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. મેષ –
गोमेधं त्रिमुख कृष्ण पुरुषस्थं च षड्भुज ॥ ४५ ॥
मातुलिंग परशुचक्र शक्ति शूल नकुलकम् । તેમને ગમેધ યક્ષ ત્રણ મુખને, શ્યામવર્ણનો, પુરુષ પર બેઠેલે, છ ભુજાવાળે બીજેરૂ, ફરશી ને ચક-શક્તિ ત્રિશૂલ અને નેળીયો ધારણ કરેલ છે. अंबिका यक्षिणी
कुष्मांडी च हेमवर्णा सिंहस्थां च चतुर्भुजाम् ॥ ४६ ।।
२४आम्लुम्बी नागपाशांकुश पुत्रं धृताम्बिकाम् । * તેમની યક્ષિણી અંબિકા કુષ્માંડી સેનાવણું, સિંહ પર બેઠેલી, ચાર ભુજાવાળી, આઝલંબી, નાગપાશ, અંકુશ અને ખેાળામાં પુત્રને ધારણ કરનારી એવી અંબિકા દેવી જાણવી. २३ पार्श्वनाथ जिन
૪ નાં જન્મવિશારદ મા ૪૭ | - ૨૩ ગાંધારીના ડાબા હાથમાં નિરાત્રિમાં બીજોર ફળ અને કુંત એ અશુદ્ધિથી થયેલ જણાય છે પરંતુ જ જોઈએ. જેવા જ ઘvor અને અંજામ થોપમાં ઢાલ કહી છે તે બરાબર છે. ત્રિષષ્ટિમાં અને હાથમાં બીજરૂ ફળ કહેલ છે. આચાર દિનકરમાં ભાલું કહ્યું છે પરંતુ ડાબા હાથમાં કળશ અને ઢાલ બરાબર છે તરવાર સામે ઢાલ હેય તે
છે. ૨૪ અંબિકાને આમ્રકુંબીના બદલે બીજેરાનું નિર્વાણું કલિકામાં કહ્યું છે. મંત્રાધિરાજ કલ્પમાં ડાબા હાથમાં ફળ અને અંકુશ કહ્યું છે. પ્રવચન સારોદ્ધાર, ત્રિષષ્ટિ, આચાર દિનકર અને મંત્રાધિરાજમાં જમણા હાથમાં આઝલું બીજ કહી છે.