________________
૪૦૪
શાનદારીપાવ-રાઈ
- તેમને ગરુડયક્ષ વરાહના મુખવાળો અને વરાહની સવારીવાળે શ્યામવર્ણન છે. તેની ચાર ભુજાઓમાં ફળ, કમળ, માળા અને નેળીયે ધારણ કરેલા છે. નિr f–
पद्मासनस्थां निर्वाणी गौरां पुस्तकोत्पलाम् ॥ ३३॥
पद्मकमंडलु धत्ते कुंथुनाथमतः शृणु । તેમની નિર્વાણ યક્ષિણી કમળપર બેઠેલી છે. ગૌરવર્ણની, ચાર હાથમાં પુસ્તક, કમળ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. હવે કુંથુનાથનું સાંભળો. १७ कुंथुनाथ जिन
ગાં કૃત્તિનાd મા જુના રે ! સત્તરમા કુંથુનાથ જિન સોનાવણું, બકરાના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર કૃત્તિકા ને વૃષ રાશિ છે. ધર્વ
श्यामं गांधर्व हंसस्थं वरपाशांकुशफलम् । તેમને ગંધર્વ યક્ષ હંસ પર બેઠેલો છે, શ્યામવર્ણને છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલા છે. बाला (अच्युता) यक्षिणी
गौरां बालां मयूरस्थां फलशूलपा भुषुण्डिम् ॥ ३५ ॥ તેમની બાલા (અષ્ણુતા) યક્ષિણ ગૌરવર્ણની, મેરપર બેઠેલી છે. તેના ચાર હાથમાં ફળ, શુલ (ત્રિશૂલ) કમલ અને ભુવુંઢિ (લેઢાના ખીલા જડેલ દંડ) ધારણ કરેલ છે. १८ अरनाथ जिन
अरं च नंद्यावर्तकं हेमाम रेवती तथा । અઢારમા અરનાથ પ્રભુ સેનાવણું છે. તેમને નંદ્યાવર્તનું લાંછન છે, જન્મ નક્ષત્ર રેવતી અને મીન રાશિ છે.
૧૬ આવા કિનારમાં નિવણને સુવર્ણ વણ કહ્યો છે. ૧૭ બાર નિવાર અને રાજ ક્ષામાં બાલાદેવીને પીતવર્ણ કહ્યો છે.