________________
अध्याय २३ - जिन मूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
=
વરદમુદ્રા, ખાણુચક્ર, પાશ, અંકુશ, ચક્ર, વજ્ર અને ધનુષને ધારણ કરનારી ગરૂડના વાહનવાળી સુવણ વર્ણની ચક્રેશ્વરી-અપ્રતિચક્રા દેવી જાણવી.
२ अजितनाथ -
अजित रोहिणीजात हेमवर्ण गजांकितम् ।
બીજા તીર્થંકર અજીતનાથનું જન્મનક્ષત્ર રહિણી ને વૃષ રાશિ છે. સુવણ જેવી કાંતિ અને હાથીનું લાંછન છે.
મંદાક્ષ—
હાથી પર બેઠેલા મહાયક્ષ મુદ્ગર-માળા, પાશ, શકિત, યક્ષિણીનું સ્વરૂપ સાંભળેા.
अजितादेवी
*
પનારા મહાયજ્ઞ
वरद मुद्गराक्षं च पाशशक्त्थं कुशाभयम् । तथा धृतमातुलिंग
કયામળ ઋતુ નઃ ॥ ધ્
૩૮૭
यक्षिणों शृणु सांप्रतम् ॥ ६ ॥
શ્યામવ” ના, ચાર મુખવાળા, આઠ હાથામાં વરદમુદ્રા, કુશ, અભય અને ફળ ધારણુ કરેલા છે. હવે
गौराजिता लोहासना वरदपाशांकुशफला ।
તેમની અજિતા યક્ષિણીના ગૌરવણ છે, લેાહાસન (અન્યમતે ગાય) પર બેઠેલી છે. તેના ચાર હાથેામાં વરદમુદ્રા, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલા છે.
૨ ખાર હાથ ચક્રેશ્વરીનુ બીજુ` સ્વરૂપ મનમાં આપેલ છે.
द्वादशभुजाष्ट चक्राणिषजयो यमेव च ।
मातुलाभये चैव पद्मरथा गरुडेोपरि ॥
બાર હાથની ચક્રેશ્વરીના આઠે હાથમાં ચક્ર, છે હ્રાયેમાં વજ્ર અને ફળ, અભયમુદ્રા, પદ્માસને ગરૂડ પર બેઠેલી છે. સિદ્ધાયળતીય માં સિંહની સ્વારી વાળી છે પણ તે શાસ્ત્રધારે નથી લામતી, બીજે ચાર બુમ્નની ચક્રેશ્વરીને ઉપરના બે હાથેામાં ચક્ર, નીચે બીજોક્ અને અભય, અને એ હાથાવાળી પણ જોવામાં આવે છે.
ક્ષિણીના સ્વરૂપોમાં કેટલાકના વર્ગુ જણાવેલ નથી તે અન્ય ગ્ર ંથેાના આધારે આપવામાં આવેલ છે. આયુધક્રન પાર્ક ચેગ્ય રીતે સમજી કાર્ય કરવું.
ૐ આચાર દિનકરમાં ગાયની સવારી કહી છે. જિનાન ંદ ચતુવિ તિ સ્તુતિમાં બકરાનું વાહન છે શુ તે અશુદ્ધ છે. તારગામાં અજિતનાથજીના પરિકરમાં પણ આકરા વાહન છે.