________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
४७
५१ अष्टापदमासादः तद्रूपे च प्रकर्तव्ये कोर्ध्व तिलक न्यसेत् ।
अष्टापदश्च नामाय' प्रासादा जिनवल्लभः ॥११४॥
इति अष्टापदप्रासादः ५१ तलभाग २४ પીરવિક્રમ-મહાધર પ્રાસાદની રેખા ઉપર એક તિલક ચડાવવાથી જિનપ્રભુને વલ્લભ એ અષ્ટાપદ નામને પ્રાસાદ જાણવા.
५२ तुष्टिषुष्टिप्रासादः तद्रूपं च प्रकर्तव्य उरःशृगाणि पंच वै । तुष्टिपुष्टिदनामायं प्रासादो देववल्लभः ॥११५॥
इति तुष्टिपुष्टिप्रासादः ५२ तलभाग २४ જિનેન્દ્રપ્રસાદ પ્રશંસા:
प्रासादाः पूजिता लोके विश्वकर्मणा भापिताः । द्वाविंशतिविभक्तीनां द्विपंचाशद्भेदतः ॥११६॥ मासादाः सर्व देवेषु जिनेन्द्रेषु विशेषतः ।
चतुर्दिशि चतुर पुरमध्ये सुखावहाः ॥११७॥ ઉપરના બાવીશ વિભક્તિ ઉપર બાવન ભેદે કરીને જિનેન્દ્રપ્રસાદના શિખરે કહ્યા તે લોકોમાં પૂજનીય છે એમ વિશ્વકર્માએ કહ્યું છે. આ પ્રાસાદો સર્વ દેવેને કરવા તેમાં વિશેષ કરીને જિનેન્દ્ર દેવોને કરવા. આ પ્રાસાદે-આવા ચારે દિશાના ચાર દ્વારવાળા પ્રાસાદે નગરને વિશે બાંધવાથી ભારે સુખદ બને છે.
भ्रमाश्च विधमाश्चैव प्रशस्ताः सर्वकामदाः। शांतिदाः पुष्टिदाश्चैव प्रजाराज्यसुखावहाः ॥११८ ॥ अश्वैग जैलियान-महिषी नदिकस्तथा।
सर्वश्रियमाप्नुवन्ति स्थापिताश्च महीतले ॥ ११९ ।। આ બાવન પ્રાસાદે ભ્રમવાળા કે બ્રમવગરના પણ પ્રશસ્ત છે. તે સર્વ કામનાને આપનારાં છે. શાંતિદાયક અને પુષ્ટિદાયક છે. તે રાજા અને પ્રજાને સુખ આપનારા છે. આ પ્રાસાદે પૃથ્વીતલ પર સ્થાયવાથી ઘડા, હાથી, બળદ, ભેંશ, ગાય તથા વાહન આદિ સર્વ પ્રકારની લમીને આપનારા છે.
१८ जिनेन्द्रस्य विशेषतः पात२. क्षारामा साग मानेन भगत पाहाना ભાદિ પ્રાસાદોના શિખરે કહ્યાં છે. તેમાં ૨૫ વિભકિત પર ૭૨ ભેદે પ્રાસાદનાં શિખરે था छे.