________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
૩૩૧
સમરસ ક્ષેત્રના ચોવીશ ભાગ કરવા. તેમાં ચાર ભાગની રેખા, ત્રણ ભાગને પઢરે અને પાંચ ભાગનું અધું ભદ્ર કરવું. રેખા અને પઢરા ઉપર એક એક શૃંગ અને તે પર બળે તિલક ચડાવવાં. કુલ બાર ઉરુસંગ અને આઠ પ્રત્યાંગ ચડાવવાં. તે શીતલ નામને પ્રાસાદ શીતલજિનવલ્લભ જાણો. ઇતિશ્રી શીતલજિનવલલભપ્રાસાદ ૧૩ તલભાગ ૨૪ ઈંગ ૩૩ તિલક ૩૨
१४ कीर्तिदायकपासादः कर्णावे च द्वय शृंगे, पासादः कीर्तिदायकः ।
इति कीर्तिदायकप्रासादः १४ तल भाग २४ શીતલજિનપ્રાસાદની રેખા ઉપર બે શૃંગ ચડાવવાથી કીર્તિદાયક નામને પ્રાસાદ જાણ.
૨૫ મને દાઢ: कर्णे सदृशं प्रतिकणे पासादश्च मनोहरः ॥४२॥
इति मनोहरप्रासादः १५ तलभागः २४ ।। કીર્તિદાયક પ્રાસાદની રેખા ઉપર જેટલા શૃંગ ચડાવેલા હોય તે પ્રમાણે પઢરા ઉપર ચડાવવાથી મનહર નામને પ્રાસાદ (૧૫ મિ) જાણવો. विभक्ति ८ श्रेयांश जिनवल्लभमासादः १६ . 'अष्टादशांशे क्षेत्रे च कणे अयं रथे त्रयम् । भद्राय त्रिपद वत्स चतुर्दिक्षु नियोजयेत् ॥ ४३ ।। निर्गम पदमानेन स्वहस्तांगुलमानतः । शग च तिलक रथे कणे भद्रे चैवोद्गमः॥४४॥ श्रेयांशवल्लभो नाम प्रासादश्च मनोहरः । इति श्रेयांशजिनघल्लभः प्रासाद: १६ तलभाग १८
ચેરસ ક્ષેત્રના અઢાર ભાગ કરવા તેમાં ત્રણ ભાગની રેખા, ત્રણ ભાગને પઢો અને અર્ધ ભદ્ર ત્રણ ભાગનું
એ રીતે ચારે દિશામાં જમા કરવી. અંગેના નીકાળા એવા નવ+]
એક ભાગ અગર હસ્તાંચલ રાખવા. કેણ અને પધરા પર એકેક શંગ અને એક તિલક ચડાવવાં. ભદ્રની ઉપર શંગને દેઢિયે કરે. એ શ્રેયાંશ જિન વલભ નામને મનહર પ્રાસાદ જાણો.
ઇતિ શ્રેયાંશ જિનવલ્લભ મનહર પ્રાસ
૧૬ તલભાગ ૧૮ ફૂગ ૧૭ તિલક ૧૨ ૮ જાય કશ પાઠાન્તર,
-
--
--
શ્રેયાંશ જિનવલ્લભ મનહરપ્રાસાદ ૧૬ તલભાગ ૧૮ ઈંગ ૧૭ તિલક ૧૨ વિભક્તિ ૮
નકકી કર્યું
કાટક
wછે ,