________________
૨૯૮
ज्ञानप्रकाश दीपाव आस्यायामं पंचमानं तत्तारं चैव तत्समम् । आस्यदीर्घसमं पुच्छे पत्रबंधविचित्रितम् ॥ ५९ ॥ पत्राणामंगुलं व्यासं पृष्ठे ज्यानाभिमाचरेत् । पुच्छतारत्रिभागैकं नाभ्यगाधं च विस्तरम् ॥ ६० ।।
+8 कती मुरली
पापात्र
62
-10
विणा
कम
ધનુષ્યના લંબાઈના આઠ ભાગે હીન, દેરીની લંબાઈ રાખવી. ધનુષ્ય ત્રણ વાંકવાળું અથવા બાલચંદ્રની આકૃતિ જેવું કરવું. એકવીશ આંગળનું લાંબું બાણ અગર તેથી બમણું લાંબું કરવું. કનિષ્ઠિકા આંગળી પ્રમાણનું બાણનું માન જાણવું. મેઢાની લંબાઈ પાંચ માત્રા (અંશ)ની અને તેને તાર પણ તેવડ જ કરે. મેઢાના જેટલી લંબાઈ સમાન પુછ–પત્રબંધથી ચિત્રિત કરવું. પત્રને વ્યાસ એક આંગળ અને પાછળ-પૃષ્ઠ ભાગમાં જયા (દેરી) રાખવાની નાભિ કરવી. પુછ અને તારના ત્રણ ભાગના એક ભાગ જેટલી નાભિની અગાધતા અને વિસ્તાર રાખ. अथ टंकः ॥ टंकं भान्वंगुलायाम कुर्याद् युक्त्या बहिर्मुखम् ।
मृगं बहिर्मुखखं वाथ कुर्यादन्तर्मुखं तथा ॥ ६१ ॥