________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे अष्टादशमोऽध्यायः॥
॥ त्रयोदशादित्य स्वरूपम् ॥ श्रीविश्वकर्मा उवाच
अथातः संपवक्ष्यामि आदित्याश्च द्वयंकराः ।
प्रयोदशादित्यान् प्रोक्तं रूपं श्रृणु विचक्षण ! ॥१॥ * શ્રી વિશ્વકર્મા કહે છે –હવે હું સૂર્ય દેવનાં તેર પ્રકારના મૂર્તિ સ્વરૂપ કહું છું તે હે પંડિત વિચક્ષણે ! તમે સાંભળે. તે સૂર્ય દેવની મૂર્તિઓ બધી એ ભૂજાવાળી જાણવી એ ૧ ૧ આદિત્યદેવ
प्रथमे हस्ते शङ्ख च वामे पद्मक हस्तके । प्रथम च भवेत्रनाम आदित्यस्तु विधीयते ॥२॥
* Rs.
.
S
,
,
ક
1
LIF
-
જિ
.
OY૪૬
આદિત્ય
ગૌતમ
• સૂર્ય-આદિત્યનાં બાર સ્વરૂપે અપરાજિત સૂત્રસંતાન, દેવતાતં પ્રકરણમ અને રૂપમાનમાં બાપેલા તે અહીં દીપણુંવમાં આપેલા સ્વરૂપેથી ભિન્ન છે. દેવતામતિ પ્રકરણમાં તે ચાર હાથના બારે આદિત્ય રૂપે આપેલાં છે. આ સર્વ દેવ સ્વરૂપે