________________
૧૫૦
मंडपाधिकार अ. १०
अतः प्रासादतुल्या च द्वितीया भूमिरूर्ध्वतः । तृतीया च प्रकर्त्तव्या प्रासादस्कंधहीनतः ॥ ५३ ॥
હવે પ્રાસાદના પ્રમાણે બીજી ભૂમિની ઉપર ત્રિભૂમિ-મજલા કરવા. પણ તે પ્રાસાદથી નીચે કરવા, ૫૩
मत्तवारणच्छाद्यं च संवरणा वितानकम् ।
प्रांगणे माढरूपाठ्यः कर्त्तव्यः शुभलक्षणः ॥ ५४ ॥
મડાને કક્ષાસન (રાજસેનક વૈદિકા તથા આસનપટ્ટાઢિ કરવું, તે પર છાદ્ય= ઢાંકણ=વિતાન કરી ઉપર સંવરણા કરવી. આ પ્રમાણે શુભલક્ષણવાળા મંડપથી આગળ પ્રવેશ દ્વાર ઉપર માઢ કરવા. ૫૪
વધુ માનાદિ ગૂઢમંડપ
૧
ર
3
૪
वर्धमानः स्वस्तिकाख्यो गरुडः सुरनंदनः ।
प्रकाश दीपाव
ૐ
દ
सर्वतोभद्र-कैलासे-न्द्रनीला रत्नसंभवः ॥ ५५ ॥
॥
૧ વર્ધમાન, ૨ સ્વસ્તિક, ૩ ગરૂડ, ૪ સુરનદન, ૫ સતાભદ્ર, ૬ કૈલાસ, છ ઈન્દ્રનીલ અને ૮ રત્નસાઁભવ એમ આઠ ગૂઢમ ́ડપનાં નામ જાણવાં અને તે પ્રાસાદની આગળ કરવા. હવે તેનાં સ્વરૂપ લક્ષજી કહે છે—
૧
૨
चतुरस्री वर्धमानः स्वस्तिको भद्रसंयुतः ।
8
૪
गरुडः स प्रतिरथः सुरानन्दः प्रभद्रकैः ॥ ५६ ॥
कर्णाढ्यैः सर्वतोभद्रः कैलासो भद्रकोदकैः ।
શે
प्रतिरथानिन्द्रनीलः त्रिभिः स्याद्रत्नसंभवः || ५७ ॥ इत्यष्टौ च समाख्याता वर्षमान | दिमंडपाः । સપીઠમંડોવરાતિ–પ્રાસલાકૃતિમેલા । ૧૮ if
૧. અપરાજિત સૂત્ર ૧૮૬ાં પુષ્પદ ૨૬ મડાનાં સ્વરૂપ લક્ષણા આપેથા છે. સૂ. ૧૮૭માં વધુ માનાદિ માટૅ ગૂમડા સુરાદિ બાર ત્રિકમંડપોનાં સ્વરૂપનું વર્ણન આપેલું છે. સૂત્ર ૧૮૮માં માગ્રીવાદિ બેડસમા અને મેર્વાદું પચીશ મપે! ( અહીં શ્લોક ૩૧ થી ૩૬ સુધીમાં આપેલ છે.) સુરાલય પાંચ મડા; મનાય પાંચ મઢા, પાંચ સભામડા, પાંચ રાજભૂલાય' મડપ અને નૃપ ભાષનાથ પાંચ મા એ પચ્ચીશ મપેા ત ભસંખ્યા સાથે કલા છે. તે ઉપર્યંત નનાઃ આઠ મપે આપેલા છે,