________________
૧૪૧
મંઢળદિન . ૨૦ શાનદાર રાવ એ વિાધ એ રીતે થાય છે. વિતાન અનેક રીતે સુશોભિત (આકાશને તારામંડપ જે) કર. ૨૩૨૪-૨૫ પુષ્પાદિ મંડપ –
पुष्पकोऽथ चतुःषष्टया सुभद्रो स्तंभद्वादश ॥ पुष्पकाद् द्वौ द्वौ हीनाः स्यु-मंडपाः सप्तविंशतिः ॥ २६ ॥ पुष्पकः पुष्पभद्रश्च सुट्टत्तोऽमृतनन्दनः । कौशल्यो घुद्धिसंकीणों गजभद्रो जयावहः ॥ २७ ॥ श्रीवत्सो विजयश्चैव वास्तुकीर्तिः श्रुतिजयः ।
૧૩ ૧૪ ૧૫ ૧૬ સામો વિશાસ્ત્ર શગુનઃ ૨૮ भागपंचो नंदनश्च मानवो मानभद्रकः । सुग्रीवो सरितश्चैव कर्णिकारः शर्द्धिकः ॥ २९ ॥
૨૫ ૨૬ ૨૭ सिंहश्च सिंहभद्रश्च सुभद्रश्च तथैव च ।
તે મંડપ 1: સવિંશતિ રહયા છે રૂ. | ૧. વિતાન એટલે આકાશ, ચંદર. મંડપનું વિતાન, આકાશ, ઘુમટ, છત. લેક ૨૦ થી ૨૫ માં કહેલા કોલકાચલના ભાગો સામાન્ય રીતે કહ્યા છે. વિતાન અનેક પ્રકારના થાય છે. અછાંશને પાટ પર સેળ કે બત્રીશ હશો મુકી કણદાદરીને થર સર્વમાં થાય છે, તે પર રૂપકંઠને થર ગોળ થાય છે, તેમાં કોઈ પ્રાસના મુખે કરે છે. કેઈ દેવ દેવીએની સ્વરૂપે કરે છે, કોઈ દો કરે છે. જૈન મંદિરમાં ચોવીશ તીર્થકરે તેમના પક્ષ ચક્ષણી સાથે ફરતા તે થરમાં કરે છે. હવે આ થર પછી વિવિધ થરો થાય છે. કેટલાક કેલનો એક થર અને એક કાચબાને એક થર. કોઈ બે થર કેલના અને એક કાચબાને, કઈ ત્રણ થર કેલના અને પછી કાચલા થર ચઢાવે છે. મધ્યમાં પદ્મશિલા ચઢાવે છે. જેને લોકભાષામાં ઝુમ્મર કહે છે. કાલકાલાના થરે ચડાવી સકેચી મધ્યમાં પદ્મ શલા કોતરકામવાળી લટકતી થાય છે. પદ્મ શલા સ્થાપન કરવાનું મુહૂર્ત વિધિથી કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. કારણ કે તે ઘુમટનો છેલ્લે પાષાણ ચડાવવામાં ઘણું જોખમ રહેલું છે.
વિતાનના વિવિધ ૧૧૧૩ પ્રકારે શિલ્પોએ કથા છે. કોલકાચવાના થરોના વિતાન (ધુમટ) થાય એટલું જ નહિ પરંતુ લુમ પર લુમે (લામસા)ને નીકાળથી સકેચી, અગર મળે પર મદળ ચડાવી, ગળ અમર ચારે બાજુથી સાચી વિતાન (ધુમટ) થાય છે, ઘુમટનું સાદુ કામ કરવાનું હોય તે ગાળ થર પર ગલતા (યુપકંઠ) જેવા થરા