SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ मंडपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपाच (સાંધાર) મહાપ્રાસાદના ત્રીકમડપના ઉદયનુ બીજી માન— नरपीठस्य चोर्ध्वं तु यावद् भरणीमस्तकम् । भागाश्च दशसार्द्धाशा ज्येष्ठमानं विधीयते ॥ २० ॥ ૧૩૭ (સાંધાર) મહાપ્રાસાદના મહાપીના થરથરના મથાળાથી સાવરની ભરણીના મથાળા સુધીના ત્રીક મડપના ઉદયના સાડાદશ ભાગ કરવા. તેમાં ઉપર કહેલા માન પ્રમાણે રાજસૈનક વેદિકા સ્તંભાદિ કરવાં. આ જ્યેષ્ઠ માન જાણવું.! ૨૦ મંડપના વિતાન મઢનાં ત્રણ વિધાન— मंडपानांसमस्तानां मध्ये कुर्याद्वितानकम् । आद्योपत्तिसमं सव-वितानानां तु लक्षणम् ॥ २१ ॥ वितानानि विचित्राणि क्षिप्तान्युत्क्षिप्तकानि च । समतलानि ज्ञेयानि उदितानि त्रिधा क्रमात् ॥ २२ ॥ br}} વિજ્ઞાનના પ્રકાર--ક્ષિાન્યુક્ષિમા--તલદર્શન અને છેદદન ૧. નિર્ધાર । સાંધાર પ્રાસાદોના ગભગૃહના મડવરના થરા પ્રમાણે ગૂઢ મંડપના થરવાળાના મડેાવર કરવા. પરંતુ જો ત્રીક મંડપ કરવા હાય તા કહેલા મધ્યમાન પ્રમાણે ઉદય જાણવા. પરંતુ તેમાં અંદરના થાંભલાના ખેડ તા મન સમા મીના કહેલા સૂત્ર પ્રમાણે રાખવા. સાંધાર પ્રાસાદોમાં Àાક ૧૬-૧૭ અને ૨૦ પ્રમાણે ત્રી મડપના ઉદ્દેષ કરવા. આ રીતના કાર્યમાં સુત્ત શિપિંગે ઘરભંગ થવા ન દેવા, તારગામાં આ જ્ઞા. ૧૮
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy