________________
દામાનાધિાર ત્ર, ૬
જ્ઞાનપ્રજા ીવાનન
समच एकशाखा तु शुद्रे वैश्ये द्विजे स्मृताः ॥ १७ ॥ नक्शाख देवेशानां देवानां सप्तशाखिकः ।
पंचशाख सार्वभौमे त्रिशाख मंडलेश्वरे ॥ १८ ॥
એક શાખા અને સમ ( બે, ચાર શાખાવાળાં દ્વાર ) શુદ્ર, વૈશ્ય અને બ્રાહ્મણેાના દ્વારાને વિષે કરવાં. નવશાખાવાળું દ્વાર મહાદેવ (શિવને), સસશાખાવાળું દ્વાર સર્વ દેવદેવીઓને, પાંચ શાખાવાળું દ્વાર ચક્રવત્તિ રાજાઓને, અને ત્રિશાખાવાળું દ્વાર માંડલિક રાજાઓને કરવુ. ૧૭–૧૮
દેવાનાં દ્વાર—
शिवद्वार भवेद् ज्येष्ट कनिष्टं च जनालये । मध्यम सर्वदेवानां सर्वकल्याणकारकम् ।। १९ ॥
મહાદેવના પ્રાસાદને જ્યેષ્ટમાનનું દ્વાર રાખવુ. અને ધર્મશાળા મનુષ્યાલયને કનિષ્ઠ માનનું દ્વાર રાખવુ. અને બાકી સર્વ દેવાના પ્રાસાદને મધ્યમાનનું દ્વાર કરવુ. એ કલ્યાણકારક છે. ૧૯
ત્રિશાખા—
चतुर्भागांकित कृत्वा त्रिशाखं वर्त्तयेत्ततः ।
मध्ये द्विभागः स्तंभो भागमेकेन निर्गमः ॥ २० ॥ पत्रशाखा च कर्त्तव्या खशाखा तथैव च ।
स्त्रीसंज्ञा च भवेच्छाखा पार्श्वयोः पृथुभागिका ॥ २१ ॥
دی
ત્રિશાખાના વિસ્તાર (જાડમાં) ચાર ભાગ કરવા. તેમાં એ ભાગના વચલા રૂપસ્તંભ=માણેકસ્તંભ કરવા, અને તે એક ભાગ નીકળતા કરવા. રૂપસ્તંભની એક માજી (દ્વાર તરફ) પત્રશાખા અને બીજી બાજુ ખલ્વશાખા, અકેક ભાગના વિસ્તારમાં કરવી. તે સ્ત્રી સંજ્ઞક શાખા છે. રૂપસ્તભ પુરૂષસજ્ઞકછે. ૨૦૨૧
પચશાખા—
पंचशाखां प्रवक्ष्यामि षड्भागेन च विस्तरे ।
भागभागा भवेच्छाखा रूपस्तंभो द्विभागिकः ॥ २२ ॥
पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ।
चतुर्थी खशाखा च सिंहशाखा च पंचमी ॥ २३ ॥
૧. પ્રાયેક શાખાના મુષ્યના રૂપસ્તંભ છે ભામના પહેાળા કહ્યો છે. તેના નીકાળા,
એક ભાગથી પણ વધુ રાખવાનું અન્યત્ર કર્યું છે.