________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव
૫
જધા ઉપર દાઢી પંદર ભાગના, તેના ખુણે વાંદરાઓનાં રૂપે, અને ગ્રાસપટ્ટીથી અલંકૃત કરવા. આઠ ભાગની ભરણી, અને પાંચ ભાગની શીરાવટી, તેના પર પાંચ ભાગના પટ્ટ કરવા. માર્કવાળ આઠ ભાગને, અઢી ભાગને 'તરપત્ર, તેર ભાગવું છન્નું, તેને નીકાળેા દેશ ભાગના રાખવે. એમ કુલ ૧૪૪ ભાગના મંડોવર કહ્યો છે. હવે આ મડૅાવર પર (ભરણીના થર પરથી) મદ નામના મંડાવર કહું છું તે સાંભળેા. ૩૧-૩૨-૩૩ મેરૂ મટાવર
अरण्यूर्ध्व भवेन्मंची अष्टभागसमुच्छ्रिता । पंचविंशतिका जंघा उगम त्रयोदश ॥ ३४ ॥ अष्टभागा च भरणी सप्तभागा शिरावटी । चतुर्भागं तु पङ्कं स्यात् तदूर्ध्वं शृणु पंडित ! ॥ ३५ ॥ afe कपोतालिः द्विसार्द्धं चान्तःपत्रकम् । कूटछाद्य द्वादशांश कर्त्तव्यं सर्वकामदम् ॥ ३६ ॥ विस्तरेण समुत्सेधो यावत्प्रथमभूमिकाम् |
भृंगकूटोदयं त्यक्त्वा शेषं मंडोवरः स्मृतः ॥ ३७ ॥ (મેરૂ સડાવર—જુએ પૃષ્ટ ૬૬)
મેરૂ મંડાવરની રચના વિભાગ કહે છેઃ(૧૪૪ ભાગના મંડોવરના ખરાથી ભરણી સુધીના નવ થાના ૧૧૦ના ભાગ ઉપરથી એટલે) ભરણી ઉપર આઠ ભાગની માચી, પચીશ ભાગની ઘા, તેર ભાગના દાઢીયા, ફરી આટૅ ભાગની ભરણી; સાત ભાગની શિરાવટી, અને ચાર ભાગના પટ્ટ તે ઉપર આઠ ભાગના મહાકુવાળ, અઢી ભાગને! અંતરાળ અને ૧૨ ભાગનું ઋતુ', એમ ૧૧૦ના ભાગ પર નવ થરના ૮ાા ભાગ મળી કુલ ૧૯૮ ભાગને મેડાવર સર્વ કામનાને આપનારા જાણવા. પહેાળા પ્રમાણેની ઉભણી જમીન પરથી પહેલી ભૂમિ સુધીની રાખવી. શ્રૃ ંગે અને કૂટના ઉદય છોડી દઈને ખાકી નીચેના ભાગ માંડાવરની ઉંચાઈ જાણવી. ૩૪-૩૭
૧ મેરૂ માવરના વિભાગ અપરાજીત સૂત્રસંતાન સૂત્ર ૧૨૮માં બે છા' અને ત્રણ જાગીવાળા મેરૂ મ ડાવર કહ્યો છે. જ્યારે અહીં એ જ ધાતે એક છાવાળા મેરૂ મ’ડેવર કહ્યો છે. ૧૪૪ ભાગના ભડાવરના ખરાથી ભરણી સુધીના નવ થાના ૧૧ના ભાગ (ઉપર બ્લેક ૭૪ થી ૩૬માં બતાવેલા) માચીથી છજ્જા સુધીના નવ થાના ૮૭।। ભાગ મળી ૧૯૮ ભાગ થયા, તે ઉપર ળી ૫૧ ભાગના છ થરા છા સુધી કરી કુલ ૨૪૯ ભાગના મહામાવર અપરાજિતકારે કહ્યો છે. આ ગ્રંથમાં બતાવેલ બે જંધા અને એક છાવાળા મેમ ડાવર, સોમનાથજીના જીના મંદિરમાં હતા. દ્વારિકામાં પણ છે. તેમજ માત્રુના ચામુખજીના મંદિરને પણ આ પ્રકારના મેરૂ ડાવર છે. તારંગાના સભ્રમ પ્રાસાદને મેં છા' છે. પણ આ ઉદયમાન બરાબર પહેલા છા પરથી બાવન ભાગ મળતા નથી. કદાચ કોઇ અન્ય ગ્રંથૈાના આધારે તે રચના કરી હશે.
El.