________________
૯. હૈમ લઘુત્તિ ઠિકાઃ ૧૦. હૈમ વરઃ ૧૧. હૈમ ચતુર્થાં પાશ્ચંત્તઃ ૧૨. હેમ વ્યાકરણ દીપિકા ૧૭. હૈમ વ્યાકરણ બૃહદવણિ
૧૪. હૈમ વ્યાકરણ અવરિ ૧૫. હૈમ વ્યાકરણ અવર ૧૬. પ્રાકૃત દીપિકાઃ ૧૭. પ્રાકૃત અવસૂરિ: ૧૮. હૈમ દુ પદપ્રોધઃ
૧૯. મ કારકસમુચ્ચય: ૨૦. હૈમત્તિ:
૨૧. આખ્યાતવૃત્તિઃ
૨૨. સિદ્ધહેમ લક્ષુવૃત્તિ વર
૨૩. સિદ્ધહેમ દીપિકઃ
૨૪. સિદ્ધહેમદીપિકાપ્રકાશ
(ગુજરાતી)
૨૫. હેમ શબ્દાનુશાસન સુધા ( ગુજરાતી ) આ સિવાય ખીન્ન કેટલાયે પ્રકીક નજરે ચડે છે.
ગ્રંથૈ
શ્રી. મુનિશેખર
શ્રી. ધનચંદ્ર
શ્રી. ઉદયસાગર
શ્રી. જિનસાગર
શ્રી. અમરચ ંદ્રસૂરિ અજ્ઞાતક ક
શ્રી. રત્નશેખરસૂરિ
શ્રી. હરિદ્રર શ્રી. હરિપ્રભસૂરિ
શ્રી. વલ્લભપાઠક શ્રી. પ્રભસૂરિ
ઉપેદ્ઘાત ૩૭
( સ. ૧૫૯૧)
(સ. ૧૨૩૪)
( ખીજા )
( સ. ૧૬૬ ૧ )
(સ. ૧૨૮૦ )
23
શ્રી. નં દસુંદર અજ્ઞાતક ક
મુનિપ્રવર શ્રીદક્ષવિજ્ય્છ ગણી મુનિ શ્રીમહિમાપ્રભવિજયજી મુનિવર્ય શ્રીસુશીલવજયજી ગણી
હસ્તલિખિત ભંડારામાં છૂટા-છવાયાં પાનામાં
22
સિદ્ધહેમ વ્યાકરણના પ્રચાર :
ઉપર્યુ ક્ત વિશેષતાઓથી પરિપૂર્ણ આ વ્યાકરણગ્રંથ જ્યારે શ્રીહેમચંદ્રસૂરિજીએ પૂર્ણ કર્યો ત્યારે ખુદ ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે સમારાહપૂર્વક તેને હાથી ઉપર મૂકી, પેાતાના મહેલમાં પધરાવી તેની ભક્તિપૂર્વક પૂજા કરી હતી અને ૩૦૦ કુશળ લહિયાઓ પાસે ત્રણ વર્ષાં સુધી તેની નકલા કરાવી અંગ, અંગ, લિંગ, લાટ, કર્ણાટક, કેકણુ, ગ ંગાપાર, હરિદ્વાર, કાશી, ચેર્દિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુબ્જ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાખેાધ, મેડ અને માલવ વગેરે ખત્રીશ દેશામાં પ્રચાર કરવા માટે આ વ્યાકરણની નોા માકલી હતી. એકલા કાશ્મીરના સરસ્વતીભડાર માટે જ વીસ જેટલી નકલો
મેકલવામાં આવી હતી.
પેાતાને આધીન પ્રદેશમાં સિદ્ધહેમ વ્યાકરણ' ભણવાની રાજઆજ્ઞા ફરમાવવામાં આવી અને આઠે વ્યાકરણાના જાણકાર કાકલ નામના કાયસ્થ વૈયાકરણ - સિદ્ધહેમ વ્યાકરણ'ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત થયે। હતા. આ વ્યાકરણના અભ્યાસીએની દર મહિને પાંચમના રોજ પરીક્ષા લેવામાં આવતી. પરીક્ષામાં ઉત્તી થતાં તેમને ઉત્તેજન અને પુરસ્કાર પણુ અપાતાં હતાં.
આ રીતે શ્રી. હેમચંદ્રસૂરિજીના જીવનકાળમાં જ આ વ્યાકરણના ખૂબ પ્રચાર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ શ્રી. હેમચંદ્રસૂરિજીના રવ ગમન સ. ૧૨૨૯ ( ૮૪ વષઁની વયે) પછી પ્રાયઃ બ્રાહ્મણેની સાંપ્રદાયિકતાથી અને કુમારપાલ પછી અજ્યપાલ (સ. ૧૧૭૩-૭૬ )ના જૈને તરફના પ્રત્યાધાતી વલણથી આ વ્યાકરણના જૈનેતર વિદ્વાને વધુ ન નીકળ્યા. જૈન સાધુએમાં આના પ્રચાર વિશેષપણે