________________
શ્રી. હેમચંદ્રસૂરિજીએ જાત્રાઘવચૂંટણવાવ મને વંથળની ઉક્તિને ખ્યાલમાં રાખી સમાં લાધવ આણવા પ્રયત્ન કર્યો છે. પાણિનિ અને વાર્તિકકારનાં એક કરતાં વધુ સૂત્રોના વિસ્તારને તેમણે એકાદ સૂત્રમાં સમાવી દઈ વિનું નિરૂપણ કર્યું છે. પર્તિકકારના વિસ્તારનું મહાભાષ્યકાર પતંજલિએ “રાયમરિ : ફાવશે ના” એવા કથન દ્વારા સમર્થન કર્યું છે. અહીં બે-એક ઉદાહરણ દ્વારા પાણિનિ અને શ્રી હેમચંદ્રસૂરિજીના વિસ્તાર-લાધવનું સામ્ય જણાઈ આવશે શ્રી. પાણિનિ *
શ્રી હેમચંદ્ર १) उपदेशेऽजनुनासिक इत् । हलन्त्यम्।
! ૨, ૨, ૩૭. अदर्शनं लोपः।
तस्य लोपः। (२) ध्रुवमपायेऽपादानम्।
जुगुप्साविरामप्रमादार्थानामुपसंख्यानम्। भीत्रार्थानां भयहेतुः। पराजेरसोढः।
उपायेऽवधिरपादानम् ॥ वारणार्थानामीप्सितः। अन्तों येनादर्शनमिच्छति । जनिकर्तुः प्रकृतिः। भुवः प्रभवः। पञ्चमी विभक्त।
પાણિનીય વ્યાકરણની સંજ્ઞાઓ દુર્ગમ અને અમધુર છે. શાકટાયન અને જૈનેન્દ્ર વગેરે તેમને અનુસર્યા છે. જ્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ એવી સંજ્ઞાઓ આમાં વાપરી નથી તેમણે કાતંત્રકારની સંજ્ઞાઓને ઉપયોગમાં લીધી હોય એમ લાગે છે. દા. ત. શ્રી. પાણિનિ
શ્રી હેમચંદ્ર
हबरः भ्यञ्जनम्
જો ; खा
अघोषः यण
अन्तःस्था આટલી ટૂંકી તુલના પછી શ્રી. હેમચંદ્રસૂરિજીના પ્રયત્નનું મહત્ત્વ છે એમને શબ્દથી જાણી શકાય છે. તેઓ કહે છે:
"तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकर्थितेन !
अभ्यर्थितो निरयम विधिवद् व्यवत्त, शब्दानुशासनमिदं मुभिहेमचन्द्रः॥ આ હકીકતનું સમર્થન કરતાં શ્રી જયાનંદસૂરિશિષ્ય શ્રી.અમચંદ્રસૂરિએ સં ૧૨૬૪માં રચેલી આ વ્યાકરણ પરની “બૃહદ્ અવચૂર્ણિમાં જણાવ્યું છેઃ
अचू