________________
૨૮: શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
સાગરસમાં આ ગ્રંથવિસ્તારનું મંથન કરી તેમણે જે નવનીત નીપજાવ્યું છે તેને પ્રમાણિક્તાની છાપથી ઉપર્યુક્ત નામોલ્લેખપૂર્વક અંકિત કર્યું છે. આ સૂચી ઉપરથી આપણને કેટલાયે અજ્ઞાત પ્રાચીન વૈયાકરણનાં નામે પતો લાગે છે, તે શ્રી. હેમચંદ્રસૂરિજીની આ કૃતિને જ આભારી છે. આમાંના કેટલાક વૈયાકરણ પરિચય મેં પ્રારંભમાં જ આપી દીધું છે. આ ગ્રંમાંથી શ્રી. હેમચંદ્રસૂરિજીએ શું સંગ્રહ કર્યો, ફેરફાર કર્યો કે નવીનતા દર્શાવી છે અને આ ગ્રંથનું દહન કરવામાં કેવી ખૂબી વાપરી છે એનું અનુમાન થઈ શકશે. વ્યાકરણની તુલના
શ્રી. હેમચંદ્રસૂરિજીએ જ્યાં સુધી પ્રાચીન વૈયાકરણનાં સૂત્રે કામ લાગ્યાં ત્યાં સુધી તેમણે ફેરફાર કર્યા વિના એને પોતાના વ્યાકરણમાં અપનાવી લીધાં છે. તેમણે શાકટાયનનાં કેટલાંયે સુને ફેરફાર વિના લીધાં છે તે એક અધ્યાયYરતાં અહીં નાંદું છું સોઢાયનસૂત્રાંક
હેમચંદ્રસૂત્રાંક ૧. ૧. ૨૭ :
अप्रयोगीत्। ૧. ૧. ૧૦. ૧ ૧. ૪૦ :
बहुगणं मेदे। છે. ૧. ૧૧.
૧. ૧. ૨૧ :
कसमासेऽभ्यर्द्धः। ૧. ૧. ૬૩. ૧. . ૨૨ :
સં ા ૧. ૧. ૬૭.
૧ ૧. ૨૪ :
मनुर्नमोऽडिरो वति। ૧ ૧. ૮૫.
૧. ૨. ૧૫ :
स्वैर स्वर्यक्षौहिण्याम्। ૧. ૧. ૮૮.
૧. ૨. ૧૭ :
वौष्ठौती समासे। ૧. ૧. ૯૭.
૧, ૨. ૩૦ : ૧. ૧. ૧૧૩. ૧. ૩. ૧૬ :
સટ્ટા વળી, શાકટાયનની ‘અમોઘવૃત્તિ અને શ્રી હેમચંદ્રસુરિજીની તત્વપ્રકાશિકા બહત્તિ ને સરખા દા. ત; શા. સૂત્રવૃત્તિસૂત્રાંક
હેમ ખૂ. વૃત્તિસૂત્રાંક
૧. ૧. ૩૭ ૧. ૧. ૧૦ :
૧. ૧. ૪૦ ૧. ૧. ૧૧ :
૧. ૧. ૪૧ એ સિવાય, જિનેન્દ્રબુદ્ધિના “કાશિકાછત્તિ પરના બ્રહભ્યાસને હેમચંદ્રસૂરિજીના બહયાસ સાથે સરખાવો દા તઃ શ્રી જિનેન્દ્રબુદ્ધિ-ન્યાસ
શ્રી હેમચંદ્રસૂરિ ન્યાસ (१) यो हि जातिविशिष्टे द्रव्ये वर्तते स (१) या हि जातिविशिष्टे द्रव्ये वर्तते सा जातिद्रव्यसमुदायात्मकमर्थमाह। यश्चैवंविधो जातिद्रव्यसमुदायात्मकमर्थमाह, यश्चैवंविधोऽर्थः ऽथः स द्रव्यात् केवलादन्यो भवति । निपात. स केवलाद् द्रव्यादन्यो भवति, सत्वं चेत् सत्यां संक्षायां सत्यां पशुरिति सविभक्तिकस्य श्रवणं चैतस्याव्ययसंज्ञायामयं पशुरिति विभक्तिश्रवणं न स्यात् । प्रसज्यप्रतिषेधे स्वेष दोषो न भवति। न स्यात् । अथ प्रसज्यप्रतिषेधः, न दोषो भवति । ताहि यत्र द्रव्यगन्धोऽप्यस्ति तत्र सर्वत्र प्रति- यथा न दोषस्तथाऽस्तु । तत्र हि यत्र द्रव्य षेधेन भवितन्यम् । भस्ति चेह द्रव्यगन्धः। गन्धोऽप्यस्ति तत्र सर्वत्र प्रतिषेधेन भाव्यम्,