________________
૨૨શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન - શ્રીમેરતુંગરિ કહે છેઃ “શ્રી હેમચંદ્રસૂરિજીએ એક જ વર્ષમાં સવા લાખ લોકપૂરને આ ગ્રંથ બનાવ્યો.” આ શ્લોકપૂરને અડસટ્ટો શ્રી હેમચંદ્રસૂરિજીના ગ્રંથની શ્લેકપૂર સાથેની ગ્રંથ સૂચી સાથે સરખાવતાં સાચું ઠરે છે. સિદ્ધહેમ લઘુત્તિઃ ૬૦૦૦, સિદ્ધહેમ બહવૃત્તિઃ ૧૮૦૦૦, સિદ્ધહેમ બૃહયાસ ૮૪૦૦૦ (અપૂર્ણ, સિદ્ધહેમ પ્રાપ્તવૃત્તિ; ૨૨૦૦ લિંગાનુશાસન સટીકઃ ૩૬૮૪, ઉશુદિગણ વિવરણ ૩રપ૦, ધાતુપારાયણ વિવરણ ૫૬ ૦૦ : કેટલાક વિદ્વાનોએ આ ગણતરીને ભૂલભરેલી ગણાવવાને નાહક પ્રયત્ન કર્યો છે. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજે તેમને વ્યાકરણ રચવાની પ્રેરણા કરી અને વિ. સં. ૧૧૯૪ના અંતે કે વિ. સં. ૧૯૯૫ના આરંભમાં આ ગ્રંથ સાંગોપાંગ પૂરું થયું હશે; એમાં અત્યુક્તિને લેશ અવકાશ નથી.
આ વ્યાકરણગ્રંથમાં સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યના આદિપદને જોડીને “હિલા સુન્ના સુશાસન' નામ રાખવામાં આવ્યું છે. “સિદ્ધાન કરતા સિદ્ધ, નવા તરફ નવકમ્ ! આ રીતે પ્રેરક અને કર્તાના નામનું સંભારણું ચિર યશસ્વી નિવડે એમાં શું આશ્ચર્ય !
આ વ્યાકરણમાં આઠ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. તેથી કુલે બત્રીશ પાદ થાય. તેમાં ૪૬૮૫ સુત્રો છે અને ઉણાદિનાં ૧૦૦૬ સુત્રોને ગણતાં કુલ ૨૬૯૧ સૂત્રોની સંખ્યા છે. તેમાં સાત અધ્યાય સુધી તે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને આઠમા અધ્યાયમાં જ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપવામાં આવ્યું છે. સંસ્કૃત વ્યાકરણ સૂત્રોની સંખ્યા ૩૫૬ ૬ છે, જ્યારે પ્રાકૃત વ્યાકરણવાળા આઠમા અધ્યાયમાં ૧૧૧૯ સૂત્રો છે. આ વ્યાકરણના પ્રકરણની વિષયરચનાનો ક્રમ આ મુજબ છેઃ
અધ્યાય ૧
પાદ ૧
•
• •
૧. સંજ્ઞા પ્રકરણ ૨. સ્વરસંધિ પ્રકરણ ૩. વ્યંજન સંધિ પ્રકરણ ૪. નામ પ્રકરણ ૫. કારક પ્રકરણ ૬. વણત્વ પ્રકરણ છે. સ્ત્રી પ્રત્યય પ્રકરણ ૮. સમાસ પ્રકરણ
1 જ “ – બ બ જ
•
•
+
૭૦
%
૨
૨
૯
૩-૪ હ, આખ્યાત પ્રકરણ
૨-૩-૪ ૧૦. કૃદંત પ્રકરણ
૧-૨-૩-૪ ૧૧. તદ્ધિત પ્રકરણ
૧ થી ૪
૧ થી ૪ ૧૨. પ્રાકૃત પ્રકરણ
» ૮ + ૧ થી ૪ પ્રત્યેક અધ્યાય અને પાદની સૂત્રસંખ્યા સાથે આ વ્યાકરણની વિષયગૂંથણ વિશે શ્રી. મધુસૂદન મોદીએ પિતાના “હેમસમીક્ષા” ગ્રંથમાં આપેલો કે આપણી જાણ માટે ઉપયોગી હોવાથી અહીં આવ્યો છે.