________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪ ]
[ મોક્ષશાસ્ત્ર બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्येष्टरस
સ્વશરીરસંelSત્યા+IT: પંચાા છો! અર્થ - [ સ્ત્રીરવિથાશ્રવત્યિT:] સ્ત્રીઓમાં રાગ વધારનારી કથા સાંભળવાનો ત્યાગ, [ તત્ મનો૨ ૩ નિરીક્ષણ ત્યT:] તેના મનોહર અંગો નિરખીને જોવાનો ત્યાગ, [ પૂર્વત મનુસ્મરણ ત્યાT:] અવ્રત અવસ્થામાં ભોગવેલા વિષયોના સ્મરણનો ત્યાગ, [ વૃષ્યણરસ ત્યા૨T:] કામવર્ધક ગરિષ્ટ રસોનો ત્યાગ અને [ સ્વ શરીર સંર ત્યા૨T:] પોતાના શરીરના સંસ્કારોનો ત્યાગ-[ v] પાંચ બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓ છે.
ટીકા પ્રશ્ન- પર વસ્તુ આત્માને કાંઈ લાભ-નુકશાન કરી શકતી નથી તેમજ પરવસ્તુનો ત્યાગ આત્માથી થઈ શકતો નથી, તો પછી અહીં સ્ત્રીરાગની કથા સાંભળવી એ વગેરેનો ત્યાગ કેમ કહ્યો છે?
ઉત્તર:- પર વસ્તુઓને આત્માએ કદી ગ્રહણ કરી નથી તેમ ગ્રહણ કરી પણ શકતો નથી તેથી તેનો ત્યાગ બને જ શી રીતે ? માટે ખરેખર પરનો ત્યાગ જ્ઞાનીઓએ કહ્યો છે-એમ માનવું તે યોગ્ય નથી. બ્રહ્મચર્ય પાલન કરનારાએ સ્ત્રીઓ અને શરીર પ્રત્યેનો રાગ ટાળવો જોઈએ માટે તે પ્રત્યેના રાગનો ત્યાગ કરવાનું આ સૂત્રમાં કહ્યું છે. વ્યવહારનાં કથનોને જ નિશ્ચયના કથન તરીકે માનવાં નહિ, પરંતુ તે કથનનો જે પરમાર્થ અર્થ થાય તે કરવો.
જો જીવને સ્ત્રી આદિ પ્રત્યે રાગ ટળી ગયો હોય તો તે સંબંધી રાગવાળી વાત સાંભળવા તરફ તેની રુચિનું વલણ કેમ થાય? તે પ્રકારણની રુચિનો વિકલ્પ તે તરફનો રાગ સૂચવે છે, માટે તે રાગનો ત્યાગ કરવાની ભાવના આ સૂત્રમાં જણાવી છે. | છાા
પરિગ્રહત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ मनोज्ञामनोजेन्द्रियविषयरागद्वेषवर्जनानि पंच।।८।।
અર્થ:- [ ન્દ્રિય] સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયોના [ મનોજ્ઞ ૩મનોન વિષય] ઇષ્ટઅનિષ્ટ વિષયો પ્રત્યે [+ાદ્દેષ વર્ગનાનિ] રાગ-દ્વેષનો ત્યાગ કરવો-[ja] તે પાંચ પરિગ્રહત્યાગ વ્રતની ભાવનાઓ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com