________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૯૪ ]
[ મોક્ષશાસ્ત્ર
પહેલી ન૨કનું જઘન્ય આયુષ્ય दशवर्षसहस्त्राणि प्रथमायाम्।। ३६ ।।
અર્થ:- પહેલી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. (નારકીઓના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં કર્યું છે.)।। ૩૬।।
ભવનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ભવનેષુ ।। રૂ।।
અર્થ:- ભવનવાસી દેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ।। ૩૭।। વ્યંતર દેવોનું જઘન્ય આયુષ્ય વ્યંતરાળાં ૬૫૫ ૩૮।।
અર્થ:- વ્યંતરદેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.।। ૩૮।। વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
परा पल्योपममधिकम् ।। ३९ ।।
અર્થ:- વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. ।। ૩૯।। જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ન્યોતિષ્ઠાનાં ૬૫૪૦ના
અર્થ:- જ્યોતિષી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે.।। ૪૦।।
જયોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય तदष्टभागोऽपरा।।४१।।
અર્થ:- જ્યોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું 89.11 8911
લૌકાંતિક દેવોનું આયુષ્ય
लौकांतिकानामष्टौ सागरोपमाणी सर्वेषाम् ।। ४२ ।।
અર્થ:- સમસ્ત લૌકાંતિક દેવોનું જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગર પ્રમાણ છે. ।। ૪૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com