________________
૧૦)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સુત્ર ૨૭ ]
[ ૨૫૧ ૪. મહાહિમવત્ કુલાચલ ૪૨૧૦-૧૦- ૨00 ૫૦ ૫. હરિક્ષેત્ર
૮૪૨૧ ૬. નિષધ કુલાચલ
૧૬૮૪૨ ૪OO ૭. વિદેહક્ષેત્ર
૩૩૬૮૪હૈં ૮. નીલ કુલાચલ
૧૬૮૪૨ ૪00 ૯. રમ્યકક્ષેત્ર
૮૪૨૧૧ ૧૦. રુકિમકુલાચલ
૪૨૧૦-૧૨- ૨૦૦ ૧૧. હૈરણ્યક્ષેત્ર
૨૧૦૫ ૧૨. શિખરી કુલાચલ
૧૦પર૧- ૧OO ૨૫ ૧૩. ઐરાવત ક્ષેત્ર
પર૬૮ [ કુલાચલનો અર્થ પર્વત સમજવો ] [ ર૬ |
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન भरतैरावतयोवृद्धिहासौ षट्समयाभ्यामुत्सर्पिण्यवसर्पिणीभ्याम् ।। २७ ।।
અર્થ- છ કાળવાળી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં જીવના અનુભવાદિમાં વૃદ્ધિ-હાનિ થતી રહે છે.
ટીકા
(૧) વીસ ક્રોડા ક્રોડી સાગરને એક કલ્પકાળ કહેવામાં આવે છે, તેના બે ભેદ છે: ૧. ઉત્સર્પિણી જેમાં જીવોનાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે અને ૨. અવસર્પિણીજેમાં જીવોનાં જ્ઞાનાદિનો ઘટાડો થાય છે.
અવસર્પિણીના છ ભેદ છેઃ ૧. સુષમસુષમા, ૨. સુષમા, ૩. સુષમદુષમા, ૪. દુષમસુષમા, ૫. દુષમા અને ૬. દુષમદુષમા. આવી રીતે ઉત્સર્પિણીના પણ દુષમદુષમાથી શરૂ કરીને સુષમસુષમા સુધી છ ભેદ સમજવા.
(૨) ૧. સુષમસુષમાનો કાળ ચાર ક્રોડાકોડી સાગર, ૨. સુષમાનો ત્રણ ક્રોડાકોડી સાગર, ૩. સુષમદુષમાનો બે ક્રોડાકોડી સાગર, ૪. દુષમસુષમાનો એક ક્રોડાકોડી સાગરમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછા, ૫. દુષમાનો એકવીસ હજાર વર્ષ અને ૬. દુષમદુષમા (-અતિદુષમા) નો એકવીસ હજાર વર્ષ છે.
ભરત-ઐરાવત ક્ષેત્રમાં આ છ ભેદોવાળું પરિવર્તન થયા કરે છે. અસંખ્યાત અવસર્પિણી વીતી ગયા પછી એક સુંડાવસર્પિણી કાળ આવે છે. હાલ હુંડાવસર્પિણી કાળ ચાલે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com