________________
४८६
સમયસાર સિદ્ધિ ભાગ-૭
.....................
( શ્લોક–૧૬ ૧)
(મખ્વાઝpiતા). टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वोपात्तं तदनुभवतो निश्चित्तं निर्जरैव ।।१६१।। હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંક્તિ આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે -
શ્લોકાર્ધ - [ટોરી-સ્વર-નિતિ-જ્ઞાન-સર્વસ્વ-માનઃ સમ્પષ્ટ: ] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [ ય રૂદ નWાળિ] જે નિઃશંક્તિ આદિ ચિલો છે તે [ સન્ન વર્ગ ] સમસ્ત કર્મને [ નત્તિ ] હણે છે; [ તત્] માટે, [ મિન્ ] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ ચ ] સમ્યગ્દષ્ટિને 1 પુન: ] ફરીને [ ર્મા: વન્ધઃ ] કર્મનો બંધ [ મનાલ્ડ પિ ] જરા પણ [ નાસ્તિ ] થતો નથી, [પૂર્વોપાત્ત] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ તદ્નુ મવત: ] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિત ] નિયમથી [ નિર્જરા વ ] તે કર્મની નિર્જરા જ થાય છે.
ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રવૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિ:શંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬ ૧.
શ્લોક-૧૬૧ ઉપર પ્રવચન
હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિલો” હવે એ સાત ભયની વ્યાખ્યા થઈ ગઈ. હવે સમકિતના નિઃશંક આદિ આઠ ગુણો, ચિહ્નો, લક્ષણો એની ગાથાઓની સુચનારૂપે કાવ્ય કહે છે :-' એ ગાથા ચાલશે એનો ઉપોદ્દઘાત, શરૂઆત કે આમાં શું આવશે (એ) કહેશે.
૧. નિઃશંક્તિ = સંદેહ અથવા ભયરહિત ૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.