________________
ગાથા- ૨૧૧
૨૭૩
( ગાથા૨૧૧ )
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि।।२११।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम् ।
अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति।।२११।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावदधर्मं नेच्छति। तेन ज्ञानिनोऽधर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादधर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्। ___ एवमेव चाधर्मपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्ममनोवचनकायश्रोचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशाऽन्यान्यप्यूह्यानि।
હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે -
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને,
તેથી ન પરિગ્રહી, પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. ગાથાર્થ - [ નિજી: ] અનિચ્છકને [ અપરિગ્રહ: ] અપરિગ્રહી [ ભળતઃ ] કહ્યો છે [ 4 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ધર્મન્ ] અધર્મને પાપને) [ 1 રૂછતિ ] ઇચ્છતો નથી, [ તેન ] તેથી [ સઃ ] તે [ ધર્મસ્ય ] અધર્મનો [ અપરિગ્ર: ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અધર્મનો) જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા :- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી, માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદૂભાવને લીધે આ (શાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં “અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શન - એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.