________________
પ્રથમ વિસદેશ પરિણામને બે અપેક્ષાએ : એવા પદ્રવ્યો તેની સાથેના સંબંધ. વિસદશ લક્ષમાં લઈએ. દ્રવ્યની પર્યાયમાં જે વિધવિધતા જોવા : પરિણામોમાં ૫૨ સાપેક્ષતાથી વિધવિધતા થાય છે. મળે છે. તે સ્વભાવ અંતર્ગત વિધવિધતા છે. તેમાં તે રીતે વિસદશ પરિણામોને અસત્ ઉત્પાદ અથવા વિશેષ ગુણોનું પરિણમન મુખ્ય ભાગ ભજવે છે. : અસદ્ભાવ સંબદ્ધ કહેવામાં આવે છે. સ્પર્શ ગુણની આઠ પર્યાયો, રંગ અને સ્વાદના પાંચ પ્રકા૨ો. વગેરે રૂપી પદાર્થોની પર્યાયો આપણા ઈન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. તે બધા પરિણામો
એક પર્યાયના સદશ ભાવને સ્વભાવની એકરૂપતા સાથે સંબંધ છે. જ્યારે પર્યાયની વિસદશતાને પદ્રવ્યો સાથે સંબંધ છે. વિસદશ
પર્યાયની વિવિધતા દર્શાવે છે. બધા પરમાણુઓ : ભાગને પર્યાયાર્થિ ક નયના વિષયરૂપે લેવામાં આવે
એક પ્રદેશી હોવા છતાં બધા પરમાણુઓની અર્થ પર્યાયો અલગ અલગ હોય છે. દરેક દ્રવ્ય વિશ્વના અન્ય દ્રવ્યો સાથે સંબંધમાં આવીને અનેકરૂપતા પણ દર્શાવે છે. પુદ્ગલમાં સ્કંધોની વિધવિધતાથી આપણે પરિચિત છીએ. જીવના મોહ-રાગ-દ્વેષ એવા વિભાવ ભાવો અને જ્ઞાનની શેયાકાર અવસ્થા એ બધા પર સાપેક્ષ વિધવિધતાના દૃષ્ટાંતો છે. દરેક પદાર્થમાં અંતર્ગત વિધવિધતા અને ૫૨ સાપેક્ષ વિધવિધતા બન્ને સાથે જ હોય છે. એક પદાર્થને જાદો લક્ષમાં લઈએ અને તેના પરિણામના પ્રવાહને જોઈએ ત્યારે ત્યાં સ્વભાવગત વિધવિધતા જોવા મળે છે. એ જ પદાર્થને અન્ય દ્રવ્યો સાથે સંબંધમાં જોઈએ ત્યારે ૫૨ સાપેક્ષ વિધવિધતા જોવા મળે. વિસદશતાને આ પ્રકારે બે ભેદરૂપે લક્ષમાં લઈ શકાય છે. આ ભેદ પાડવાનું પ્રયોજન હવે પછી વિચારીશું.
છે. સદશ પરિણામ પણ પર્યાયનો જ ભાગ છે તે અપેક્ષાએ તે પર્યાયર્થિક નયના વિષયમાં આવે પરંતુ જ્યારે તે સદશ પરિણામને તે શેમાંથી ઉત્પન્ન થયા છે એવા પરિણમતા દ્રવ્ય સાથે સંબંધમાં જોવામાં આવે ત્યારે તે પરિણમતું દ્રવ્ય પણ તે પર્યાયમાં અન્વયરૂપ વ્યાપીને રહ્યું હોવાથી તે પરિણામમાં જ સ્વભાવ લક્ષગત થાય છે. જે સ્વભાવ ખ્યાલમાં આવે છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આ રીતે આ ગાથામાં દ્રવ્યાર્થિક અને પર્યાયર્થિક એમ બે નયનું કથન કર્યું છે. આ કથન સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદને લાગુ પાડયું છે. આ રીતે સદ્ભાવ સંબદ્ધ અને અસદ્ભાવ સંબદ્ધ શબ્દનો ભાવ લક્ષમાં લેવો રહ્યો.
પર્યાયના સદેશ પરિણામને સત્ ઉત્પાદ અથવા સદ્ભાવ સંબદ્ધ કહેવામાં આવે છે. ત્યાં સત્ (નિત્ય) + ભાવ (સ્વભાવ) + સંબદ્ધ સાથે જોડાયેલ (સંકળાયેલ) આ રીતે સત્ ઉત્પાદ કહેતાં સદેશ પરિણામને ત્રિકાળ સમય સ્વભાવ સાથે સંબંધ છે. સ્વભાવ એકરૂપ છે માટે સ્વભાવ સાથે સંબંધ રાખનારા સદેશ પરિણામો પણ અનાદિથી અનંતકાળ સુધી એકરૂપ જ છે.
ટીકામાં પરિણમતા દ્રવ્યને નય વિભાગથી દર્શાવવામાં આવે છે. પ્રથમ દ્રવ્યાર્થિક નયથી વાત કરે છે પરંતુ તે દ્રવ્યને ફૂટસ્થ લક્ષમાં નથી લેતું. પર્યાયના દાતારૂપે લક્ષમાં લે છે. તેથી દ્રવ્ય અને પર્યાય વચ્ચે સંબંધ રાખીને તે બે વચ્ચે ક્યા પ્રકારનો
તફાવત છે તેનું વર્ણન કરે છે. આ ગાથામાં પર્યાયના સત્ અને અસત્ એવા બે ભેદ દર્શાવવા છે તેથી પર્યાયમાં જ દ્રવ્યને લક્ષમાં લે છે એવો ભાવ ખ્યાલમાં રાખીએ. દ્રવ્ય અને પર્યાયના લક્ષણો વચ્ચે ભેદ કઈ રીતે છે તે સમજવા માટે આપણે પ્રથમ પર્યાયના લક્ષણો લખીશું અને તેને દ્રવ્યના લક્ષણ સાથે
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
વિસદેશ પરિણામને અસત્ ઉત્પાદ કહે છે ત્યાં અસત્ ભાવ અર્થાત્ પોતાના સ્વભાવથી ભિન્ન : સ૨ખાવીશું.
૭૨