________________
એક દ્રવ્યમાં આ રીતે સર્વગતત્વપણું લક્ષમાં છે એમ ન માનવું. લોકવ્યાપી ધર્માસ્તિકાય એ એક
લેવા માટે આપણે નિરંશ અંશથી વિચારણા શરૂ ક૨વી જરૂરી બને છે. એકવાર દ્રવ્યના અંતરંગનો
અખંડ દ્રવ્ય છે. જયારે ચે જ લોકમાં અસંખ્ય કાળાણુઓ છે. અસંખ્ય ધર્માસ્તિકાય દ્રવ્યો ન કહી શકાય. ધર્મ દ્રવ્યના એક-એક પ્રદેશે અનંતગુણો છે માટે દરેક પ્રદેશે અલગ દ્રવ્યો માની ન શકાય. એવો વિચાર કરીએ તો બધા પદાર્થો એક પ્રદેશી જ
આ પ્રકારે વિચાર કર્યા પછી સર્વગતત્વનો બીજી રીતે પણ વિચાર કરી શકાય છે. સર્વજ્ઞના જ્ઞાનને · સર્વગત કહેવામાં આવે છે. જ્ઞાન સર્વગત છે માટે આત્મા પણ સર્વગત માન્ય કર્યો છે. વિશ્વના બધા પદાર્થો એકબીજા સાથે કોઈને કોઈ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલા છે. આ રીતે
:
છે. એવું માનવાનો પ્રસંગ આવે. પદાર્થોના નાના મોટાના ભેદ ન રહે.
:
કોઈ પણ દ્રવ્યના કાર્યને વિશ્વવ્યાપી સંબંધમાં : મૂર્તત્વ ઃ- રૂપીપણું એ પુદ્ગલ દ્રવ્યનો અસાધારણ
ધર્મ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર રૂપી ગુણો અને શબ્દ એવી સ્કંધની પર્યાય એ પાંચનો રૂપમાં સમાવેશ થાય છે.
જોઈ શકાય છે. આ તેનું સર્વગતપણું છે. આ પ્રમાણે અસર્વગતત્વ એ પ્રભુત્વ શક્તિને અને સર્વગતત્વ એ વિભુત્વ શક્તિને દર્શાવે છે. સપ્રદેશત્વ ઃ- આ લક્ષણ અસ્તિકાયપણું દર્શાવે છે. છ દ્રવ્યોમાં આકાશ, જીવ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચા૨ દ્રવ્યોના પ્રદેશોની સંખ્યા એકથી અધિક હોવાથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. પુદ્ગલ પરમાણુ અને કાળ દ્રવ્યને અધિક પ્રદેશો નથી તેથી તેઓ અસ્તિકાય નથી. પુદ્ગલમાં સ્કંધની રચના થાય છે. સ્કંધમાં અનેક પ૨માણુઓ જોડાયેલા છે. તેથી તેને અસ્તિકાયમાં ગણીને પાંચ
સક્રિયત્વ ઃ- આ શબ્દથી ક્ષેત્રથી ક્ષેત્રાંતરૂપની ગતિને સક્રિયત્વ કહેવામાં આવે છે. જીવ અને
અસ્તિકાયો છે. એમ વર્ણન કરવામાં આવે છે. તેને પુદ્ગલ બે દ્રવ્યોમાં આવી શક્તિ છે. તેને ક્રિયાવતી
અહીં ‘સપ્રદેશત્વ’ શબ્દથી વર્ણવવામાં આવે છે.
--
અમૂર્તત્વ :- અરૂપીપણું એ નાસ્તિરૂપ ધર્મ પુદ્ગલ સિવાયના અન્ય પાંચ દ્રવ્યોમાં રહેલું છે એ ધર્મના કા૨ણે જીવાદિ દ્રવ્યો રૂપીપણું કયારેય પામી શકતા નથી. તે દ્રવ્યો જો રૂપી થાય તો તે દ્રવ્યના નાશનો પ્રસંગ આવે. આ પ્રકારના વિરોધી ધર્મો એક જ દ્રવ્યમાં કયારેય સાથે રહી શકતા નથી.
અપ્રદેશત્વ :- અહીં‘અ’ અક્ષરથી‘એક’ એવો ભાવ
ખ્યાલમાં લેવો જરૂરી છે. કાળાણું અને પુદ્ગલ ૫૨માણુ એકપ્રદેશી દ્રવ્યો છે. તેથી તેને અપ્રદેશી દ્રવ્યો કહેવામાં આવે છે. અપ્રદેશનો અર્થ ક્ષેત્ર વિનાનો એ પ્રમાણે ન થાય. આ રીતે આ બે ધર્મો વડે છ દ્રવ્યોમાં નાના મોટા (ક્ષેત્ર અપેક્ષાએ) નો ભેદ દર્શાવવામાં આવ્યો છે. સપ્રદેશ દ્રવ્યોમાં ક્ષેત્રનું અખંડપણુ રાખીને તેમાં પ્રદેશભેદ વિચારવામાં આવે છે. અસ્તિકાયમાં પ્રદેશભેદ લઈ શકાય જ નહીં એવું એકાંત ન કરાય. વળી અસ્તિકાયરૂપ પદાર્થમાં ક્ષેત્ર અપેક્ષાએ અંશ કલ્પના ક૨વાથી દ્રવ્ય ખંડિત થાય પ્રવચનસાર - પીયૂષ
:
:
શક્તિ એવું નામ પણ આપવામાં આવે છે. જીવમાં જે યોગનું કંપન જોવા મળે છે તે ગતિ નામ પામતું નથી. વળી ચાર ગતિને પણ સક્રિયત્વ સાથે સંબંધ
...
નથી.
અક્રિયત્વ ઃ- ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ એ ચા૨ દ્રવ્યોમાં ક્ષેત્રથી ક્ષેત્રાંતર થતું નથી તે અપેક્ષાએ તેને અક્રિયત્વ કહેવામાં આવે છે.
ચેતનત્વ :- ચેતનપણું એ જીવનો અસાધારણ ગુણ છે. જ્ઞાન ચેતના અને અજ્ઞાન ચેતના આ બે ચેતન ગુણની પર્યાયો છે. અનાદિકાળથી જીવનું હિતબુદ્ધિપૂર્વકનું રોકાણ પરદ્રવ્યમાં જ રહેલું છે તેથી
૨૧