________________
આ પ્રમાણે જીવ અને પુદ્ગલમાં ભાવ અને : સમજાવ્યો હતો અહીં ખરેખર જીવ અને અજીવ ક્રિયા બન્ને છે. છ દ્રવ્યોમાં માત્ર ભાવ અર્થાત્ · અર્થાત્ ચેતન-અચેતન એવો ભેદ નથી દર્શાવવો પરિણમન જ છે.
ગાથા- ૧૩૦
:
જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ’ ‘અજીવ’ એમ જણાય છે, તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે. ૧૩૦. જે લિંગો વડે દ્રવ્યો જીવ અને અજીવ તરીકે જણાય છે, તે અતદ્ભાવ વિશિષ્ટ (દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા) મૂર્ત-અમૂર્ત ગુણો
:
જાણવા.
:
અહીં તો રૂપી અને અરૂપી એવો ભેદ લેવો છે. તેથી મૂર્ત અને અમૂર્ત ગુણો એ પ્રકારે ભેદ દર્શાવવા માગે છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે અને અન્ય પાંચ દ્રવ્યો અરૂપી છે. આ કથન આપણે સહજપણે સ્વીકારી લઈએ છીએ. પુદ્ગલરૂપી હોવાથી તેના બધા ગુણો રૂપી છે અને અન્ય પાંચ દ્રવ્યો અરૂપી હોવાથી તેના બધા ગુણો અરૂપી છે. એવી સાદી સમજણ આપણને બધાને છે. હવે વિશેષ સ્પષ્ટતા માટે આપણે
વિચારીએ. બે કથનનો અભ્યાસ કરીએ.
૧) પુદ્ગલ મૂર્ત દ્રવ્ય છે.
૨) મૂર્ત ગુણોને કારણે પુદ્ગલ મૂર્ત દ્રવ્ય છે.
દ્રવ્ય
ગુણ
ગુણી
ગુણ
લિંગી
લિંગ
લક્ષ્ય
લક્ષણ
:
આ પ્રકારના શબ્દ પ્રયોગ દ્રવ્ય અને ગુણનું કથંચિત્ જુદાપણું દર્શાવવા માટે છે. ખરેખર દ્રવ્ય અને ગુણ વચ્ચે તાદાત્મ્યપણું અભેદપણું છે. આ રીતે દ્રવ્ય અને ગુણની અતભાવરૂપે ભેદની ભૂમિકા છે અને તાદાત્મ્યપણા વડે અખંડતા પણ છે.
:
:
આ બે કથનમાં ક્યું કથન સાચુ છે તે વિચારો. કોઈ કથન ખોટુ છે કે બન્ને કથન સાચા છે ? આવી વિચારણા આપણે કરી નથી તેથી પ્રથમ તો મૂંઝવણ થાય પરંતુ આ જાણવું જરૂરી છે માટે વિચારવાનું શરૂ કરો. કોઈને આ કથન સરખા જ લાગે પરંતુ તેમ નથી. સાચો જવાબ એ છે કે નં. ૨નું કથન પરમ સત્ય છે. મૂર્ત ગુણોને કારણે પુદ્ગલ દ્રવ્ય મૂર્ત છે. છ પદાર્થોનું દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અંતરંગ બંધારણ બધામાં સમાન છે. હવે બે પદાર્થને જુદા લક્ષમાં લેવા માટે બન્નેના અસાધારણ ગુણો અને વિશિષ્ટ ગુણોના ખ્યાલ જરૂરી છે. તેથી દરેક પદાર્થ તેના અસાધારણ ગુણોના કારણે એક બીજાથી જાદો પડે છે. આ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ મૂર્ત એવા અસાધારણ ગુણોના કા૨ણે અન્ય દ્રવ્યોથી જુદા પડે છે. અન્ય દ્રવ્યોમાં મૂર્ત ગુણો નથી. અમૂર્તપણું
દ્રવ્ય અને ગુણનો વિચાર કરીએ ત્યારે સામાન્ય રીતે દ્રવ્ય સીધું જણાતું નથી. તેથી તેને ગુણના ભેદ વડે જણાવવામાં આવે છે. તેથી દ્રવ્ય લક્ષ્ય છે અને ગુણ તેનું લક્ષણ છે એવા શબ્દ પ્રયોગથી આપણે પરિચિત છીએ અહીં લક્ષ્ય લક્ષણના સ્થાને લિંગી અને લિંગ એવો શબ્દ પ્રયોગ કર્યો છે.
:
:
આ અપેક્ષાએ નાસ્તિરૂપ વિશેષ ગુણ કહી શકાય.
છ દ્રવ્યોના ભેદો દર્શાવનારી આ બધી ગાથાઓ છે. તેમાં અહીં જીવ અને અજીવનો ભેદ દર્શાવે છે એ પ્રકારના શબ્દો ગાથામાં છે. ગા. ૧ ૨૭માં પણ જીવ અને અજીવનું જાદાપણું દર્શાવ્યું છે. ત્યાં જીવ એક ચેતન સ્વભાવી છે અને અન્ય
આ શાસ્ત્રની ગા. ૧૦૭ને યાદ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે પદાર્થના કોઈપણ એક ગુણને પ્રથમ દ્રવ્યમાં અભેદરૂપે લક્ષમાં લેવાથી તે પદાર્થ તે
પાંચ દ્રવ્યો અચેતન સ્વભાવી છે. એ પ્રકારે ભેદ : ગુણરૂપ લક્ષમાં આવશે. જેમ કે ચેતન ગુણનું જીવ
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
૧૩૦