________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપયોગના ભેદ
ઉપયોગ
દર્શનોપયોગ
જ્ઞાનોપયોગ
ચક્ષુદર્શન
અચક્ષુદર્શન
અવધિદર્શન
કેવળદર્શન
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
મન:પર્યયજ્ઞાન કેવળજ્ઞાન
| | _ | | કુમતિ સુમતિ | | કુશ્રુત સુશ્રુત | કુઅવધિ સુઅવધિ
પ્રશ્ન
૧. ઉપયોગ કોને કહે છે? તે કેટલા પ્રકારનો છે? ભેદ-પ્રભેદ સહિત ગણાવો. ૨. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. નીચે જણાવેલમાંથી કોઈ પણ બેની વ્યાખ્યા આપો :
મતિજ્ઞાન, કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, કેવળદર્શન. ૪. આચાર્ય ઉમાસ્વામીના જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો.
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com