________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉસકી હી નિશદિન કરી આશ, કૈસે કટતા સંસાર પાશ; ભવદુ:ખકા પરકો હેતુ જાન, પરસે હી સુખકો લિયા માન. મેં દાન દિયા અભિમાન ઠાન, ઉસકે ફલ પર નહિં દિયા ધ્યાન; પૂજા કીની વરદાન માંગ, કૈસે મિટતા સંસાર સ્વાંગ. તેરા સ્વરૂપ લખ પ્રભુ આજ, હો ગયે સફલ સંપૂર્ણ કાજ; મો ઉર પ્રગટયો પ્રભુ ભેદજ્ઞાન, મૈને તુમકો લીના પિછાન. તુમ પરકે કર્તા નહીં નાથ, જ્ઞાતા હો સબકે એક સાથ; તુમ ભક્તકો કુછ નહીં દેત, અપને સમાન બસ બના લેત. યહ મૈને તેરી સુની આન, જો લેવે તુમકો બસ પિછાન; વહ પાતા હૈ કૈવલ્ય જ્ઞાન, હોતા પરિપૂર્ણ કલા નિધાન. વિપદામય પરપદ હૈ નિકામ, નિજપદ હી હૈ આનંદધામ;
મેરે મનમેં બસ યહી ચાહ, નિજપદકો પાઉ હે જિના. ૩ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને જયમાલા અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
દોહા પરકા કુછ નહિં ચાહતા, ચાહૈં અપના ભાવ; નિજ સ્વભાવમેં થિર રહું, મેટો સકલ વિભાવ.
પુષ્પાંજલિ ક્ષિપત્
પ્રશ્ન
૧. જળ, નૈવેધ અને ફળના છંદ અર્થ સહિત લખો. ૨. જયમાળામાંથી જે પંક્તિઓ તમને ગમતી હોય તેમાંથી ચાર પંક્તિ
અર્થસહિત લખો અને ગમવાનું કારણ પણ લખો.
૧. બંધન ૨. લીધા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com