________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા સંવરમય હૈ આત્મા, પૂર્વ કર્મ ઝડ જાય; નિજ સ્વરૂપકો પાયકર, લોક શિખર જબ થાય. લોક લોક સ્વરૂપ વિચારિકે, આતમ રૂપ નિહાર; પરમારથ વ્યવહાર ગુણિ, મિથ્યાભાવ નિવારિ. બોધિદુર્લભ બોધિ આપકા ભાવ હૈ, નિશ્ચય દુર્લભ નાહિ; ભવમેં પ્રાપતિ કઠિન હૈ, યહ વ્યવહાર કહાહિ. ધર્મ દર્શજ્ઞાનમય ચેતના, આતમધર્મ બખાનિક દયાક્ષમાદિક રતનત્રય, યામેં ગર્ભિત જાનિ. નિર્જરા જ્ઞાનસ્વભાવી આત્મા જ સંવર (ધર્મ) મય છે. તેના આશ્રયથી જ પૂર્વોપાર્જિત કર્મોનો નાશ થાય છે અને આ આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. લોક લોક (છ દ્રવ્ય) ના સ્વરૂપનો વિચાર કરીને પોતાના આત્મામાં લીન થવું જોઈએ. નિશ્ચય અને વ્યવહારને સારી રીતે જાણીને મિથ્યાત્વભાવોને દૂર કરવા જોઈએ. બોધિદુર્લભ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, તેથી તે નિશ્ચયથી દુર્લભ નથી. સંસારમાં આત્મજ્ઞાનને દુર્લભ તો વ્યવહાર નથી કહેવામાં આવ્યું છે. ધર્મ આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. દયા, ક્ષમા આદિ દસ ધર્મ અને રત્નત્રય બધા એમાં જ સમાઈ જાય છે. પ્રશ્ન૧. નીચે લખેલી ભાવનાઓનાં પધ તેના અર્થ સાથે લખો : અનિત્ય, એકત્વ, સંવર, બોધિદુર્લભ. 2. 5. જયચંદજી છાબડાના જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો. 36 Please inform us of any errors on rajesh@AtmaDharma.com