________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates क्रमार्पित द्वयाद्वैतं, सहावाच्यमशक्तितः / अवक्तव्योत्तरा: शेषा સ્ત્રયો મંચ: સ્વદેતુત: રદ્દ aa કમાર્પણ (ક્રમથી કથન કરવું) ની અપેક્ષાએ વસ્તુ ઉભયરૂપ (ભાવાભાવરૂપ) છે અને એકી સાથે ભાવ અને અભાવને કહેવામાં અસમર્થ હોવાથી વસ્તુ સ્માત અવક્તવ્ય છે. એના પછીના ત્રણ ભંગો સ્યાત્ સત્ અવક્તવ્ય, સ્યાત્ અસત્ અવક્તવ્ય અને સ્યાત્ સત્-અસત્ અવક્તવ્યને પણ પોત-પોતાની અપેક્ષાએ ઘટિત કરી લેવા. 16. પ્રશ્ન: 1. દેવાગમ સ્તોત્ર અને એના વિષય-વસ્તુનો સંક્ષિપ્ત પરિચય આપો. 2. નીચેનામાં પરસ્પર અંતર જણાવોઃ (ક) સામાન્ય સર્વજ્ઞસિદ્ધિ અને વિશેષ સર્વજ્ઞસિદ્ધિ. (ખ) ભાવ-અનેકાન્ત અને અભાવ-એકાન્ત. 3. ચારેય પ્રકારના એકાન્તોનું યુક્તિસહિત ખંડન કરી સ્યાદ્વાદની સિદ્ધિ કરો. 81 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com