SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૦ ] [ સ્વાનુભૂતિદર્શન પરિણમન હૈ, વહુ આત્માકા પરિણમન નહીં. ઐસે યથાર્થ શ્રદ્ધા કરકે બાતકો બિઠાના. અનાદિકા અભ્યાસ હૈ ઔર એકત્વબુદ્ધિ ઐસી જોરદાર હો રહી હૈ, કિ બાત નહીં બૈઠતી. વારંવાર અભ્યાસ કરે, તભી યથાર્થ બાત બૈઠતી હૈ. ૬૫. પ્રશ્નઃ- ઇન્દ્રિયસુખ દુઃખરૂપ હૈ તો, જૈસે યાં સૂઈ ચૂભી તો દુઃખ મહેસૂસ હુઆ; વૈસે ઈન્દ્રિયસુખ ભોગતે સમય વધુ દુઃખરૂપ મહેસૂસ કર્યો નહીં હોતા ? સમાધાનઃ- ઉસકો યથાર્થ જ્ઞાન નહીં હૈ ઔર બુદ્ધિકા ભ્રમ હો ગયા હૈ ઈસલિયે દુઃખ મહેસૂસ નહીં હોતા. નહીં તો ઇન્દ્રિયસુખ આકુલતારૂપ હૈ. ઇન્દ્રિય સુખવાલે આકુલતામેં પડે હૈં. ઉસમેં આકુલતા-દુ:ખ હૈ. લેકિન બુદ્ધિકા ભ્રમ હૈ. ઈસસે કલ્પનાસે સબ પદાર્થમેં સુખ માન લિયા હૈ. ભીતરમેં વિચાર કરે તો વહુ દુઃખરૂપ, આકુલતારૂપ હૈ. સ્વભાવસે વિપરીત સબ વિભાવદશા દુઃખરૂપ હૈ, ઉસમેં આકુલતાકા વેદન હૈ, કલ્પનાસે ઉસમેં સુખ હૈ ઐસા લગતા હૈ, લેકિન વિચાર કરે તો દુઃખ હૈ. કભી ઐસા લગતા હૈ કિ ઈસમેં સુખ હૈ કિન્તુ સહીમેં વહુ સબ દુઃખરૂપ હૈ. દેવલોકમેં સુખ હૈ ઔર નરકમેં દુઃખ હૈ ઐસા દિખનેમેં આતા હૈ. કિંતુ દેવલોકમેં ભી અંતરમેં તો આકુલતા હૈ, ઔર આકુલતા હી દુઃખ હૈ. મૂળ દુઃખ તો આકુલતાકા હૈ. દેવાંકો જો ભીતરમેં સંકલ્પ-વિકલ્પ હૈ વહુ સબ આકુલતા-દુઃખ હૈ, સ્વાધીન સુખ ઈસકા નામ હૈ કિ જિસમેં ૫૨ પદાર્થકે આશ્રયકી જરૂરત ન પડે. જો સ્વકે-ચૈતન્યકે આશ્રયસે પ્રગટ હોવે ઔર જો સ્વત:સિદ્ધ પ્રગટ હોવે, વહ સચ્ચા સુખ હૈ. સુખ તો આત્માકા સ્વભાવ હૈ. જિસમેં ૫૨ પદાર્થકી, ઇન્દ્રિયોંકી જરૂરત પડે ઔર પરકે આશ્રયકી જરૂરત પડે વહુ સુખ હી નહીં. જો પરાધીનતા હૈ વહુ સુખ નહીં, દુઃખ હૈ. “પરાધીન સ્વપ્નું સુખ નહીં” ગુરુદેવ કહતે હૈં કિ જો ચૈતન્યકે આશ્રયસે પ્રગટ હોતા હૈ વહ સ્વાધીન સુખ હી યથાર્થ સુખ હૈ. ૬૬. પ્રશ્નઃ- કષાય અને જ્ઞાનની ભિન્નતા કેવી રીતે થાય તે કૃપા કરી સમજાવશો. સમાધાનઃ- કષાય અને જ્ઞાનની ભિન્નતા તે બંનેનો સ્વભાવ ઓળખતા થાય. કષાયનો અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. કપાય છે તે આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, કલેશરૂપ છે, તે શાંતિરૂપ નથી પણ અશાંતિરૂપ છે. જ્યારે જ્ઞાન છે તે શાંતિરૂપ છે, નિરાકુળ છે, જાણનાર છે. આમ બંનેનાં લક્ષણ ભિન્ન જાણવાથી કષાયથી જુદા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy