________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૨૧ અને સ્વાનુભૂતિ થાય છે. દરેકને એક જાતનો ક્ષયોપશમ હોતો નથી, બધાને ક્ષયોપશમ યોગ્યતા પ્રમાણે હોય છે. પણ ક્ષયોપશમની ઇચ્છા લાભ કરતી નથી. પ્રયોજનભૂત આત્માને જાણે તેમાં બધું આવી જાય છે. ઘણાં શાસ્ત્રો ભણે-ગોખે તો આત્મા ઓળખાય એવું નથી. શાસ્ત્રનું જાણપણું તે નિમિત્ત બને છે, વિશેષ જાણવાનું કારણ બને, પણ ક્ષયોપશમ ઘણો હોય તો જ આગળ જવાય એમ નથી. શિવભૂતિ મુનિ થોડું જાણતા હતા તો પણ આગળ ગયા. પ્રયોજનભૂત ભેદજ્ઞાન જાણે તો ભવનો અભાવ થાય, આત્મા ઓળખાય, સ્વાનુભૂતિ થાય. તેને ક્ષયોપશમ સાથે સંબંધ નથી. ૫૬૩.
પ્રશ્ન:- આત્માકો સમજનેકી સચ્ચી પ્યાસ લગે ઉસ જીવકી સ્થિતિ કૈસી હોની ચાહિએ ?
સમાધાનઃ- સચ્ચી પ્યાસ લગી હો તો ભીતરમેં પ્રયાસ કિયે બિના રહતા હી નહીં, પ્રયાસ કરતા હી હૈ. પ્યાસ લગી હો તો જહાં સુનનેકો મિલે વહ્યું જાય, ઔર ભગવાન ઔર ગુરુ કયા કહતે હૈં ઐસા વિચાર કરે, ભીત૨સે ભેદજ્ઞાન કરનેકા પ્રયાસ કરે, જો સચ્ચી પ્યાસ લગી હો તો, મેં શાયક હૂં...મેં જ્ઞાયક હું, વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ, ઐસા જ્ઞાયકકો પ્રગટ કરે બિના રતા હી નહીં. જૈસે બારમેં અપને કાર્યમેં કોઈ મુશ્કિલ લગે તો સબ દૂર કરકે-ગૌણ કરકે-ભી અપના કાર્ય કરતા હૈ થૈસે યહાં સચ્ચી પ્યાસ લગી નહીં હૈ, પ્યાસ લગે તો પ્રયાસ હોતા હી હૈ. કોઈ કહતા હૈ કૈસા કરના ? કયા કરના ? બહુત કરતે તો ભી હોતા નહીં હૈ. લેકિન યે બહુત કરતા હી નહીં હૈ. પ્યાસ લગી હો તો પ્રયત્ન હોતા હી હૈ, હુયે બિના રહતા હી નહીં. ૫૬૪.
પ્રશ્ન:- પ્યાસ લગી હૈ યે કૈસે પતા ચલે ?
સમાધાનઃ- જિસે પ્યાસ લગી હૈ વહુ પ્રયત્ન કરતા હૈ. પ્રયત્ન નહીં કરતા તો સમજના કી પ્યાસ નહીં લગી હૈ. સચ્ચી પ્યાસ લગી હો તો પ્રયત્ન જરૂર કરતા હૈ. ૫૬૫.
પ્રશ્ન:- આપને કહા થા કિ દિન-રાત ઐસી લગની હિએ કી ખાના-પીના ન રુચે, એક આત્મા હી ચહિએ. ઐસી લગન લગાને જાતા હૈ તો બીચમેં કોઈ પ્રતિકૂલતા આ જાતી હૈ તો કૈસે લગન લગાવે?
સમાધાનઃ- જિસકો લગની લગે, ઉસકો અપની લગનીમેં કોઈ વસ્તુ વિઘ્ન કરતી નહીં હૈ. જિસકો લગની લગે ઉસકો ખાના, પીના, સોના, ઘૂમના, ફિરના
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com