________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
५६]
[स्वामितियानुप्रेक्षा सः अपि परीषहविजयः क्षुधादिपीडानां अतिरौद्राणाम्। श्रवणानां च मुनीनां उपशमभावेन यत् सहनम्।। ९८ ।।
અર્થ - અતિ રૌદ્ર ભયાનક ક્ષુધાદિ પીડાને ઉપશમભાવ અર્થાત્ વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો જય કર્યો કહે છે.
अप्पसरूवं वत्थु चत्तं रायादिएहिं दोसेहिं। सज्झाणम्मि णिलीणं तं जाणसु उत्तमं चरणं ।। ९९ ।। आत्मस्वरूपं वस्तु त्यक्तं रागादिकैः दोषैः। स्वध्याने निलीनं तत् जानीहि उत्तम चरणम्।। ९९ ।।
અર્થ:- જે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગાદિ દોષરહિત ધર્મશુક્લધ્યાન પૂર્વક લીન થવું તેને હે ભવ્ય! તું ઉત્તમ ચારિત્ર જાણ!
હવે કહે છે કે-આ પ્રમાણે સંવરને જે આચરતો નથી તે संसारमा म छ:एदे संवरहेदू वियारमाणो वि जो ण आयरइ। सो भमइ चिरं कालं संसारे दुक्खसंतत्तो।। १०० ।। एतान् संवरहेतून विचारयन् अपि यः न आचरति। सः भ्रमति चिरं कालं संसारे दुःखसन्तप्तः।। १०० ।।
અર્થ:- જે પુરુષ ઉપર પ્રમાણે સંવરનાં કારણોને વિચારતો છતો પણ તેને આચરતો નથી તે દુઃખોથી તસાયમાન થતો થકો ઘણા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે.
હવે કહે છે કે કેવા પુરુષને સંવર થાય છે:जो पुण विसयविरत्तो अप्पाणं सव्वदा वि संवरइ। मणहरबिसएहिंतो तस्स फुडं संवरो होदि।। १०१।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com