________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२६६]
[स्वामितियानुप्रेक्षा उत्तमधर्मेण युतः भवति तिर्यञ्चः अपि उत्तमः देवः। चण्डाल: अपि सुरेन्द्र: उत्तमधर्मेण संभवति।। ४३१ ।।
અર્થ- સમ્યકત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યકત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઈન્દ્ર થાય છે.
अग्गी वि य होदि हिमं होदि भुयंगो वि उत्तमं रयणं। जीवस्स सुधम्मादो देवा वि य किंकरा होति।। ४३२।। अग्निः अपि च भवति हिमं भवति भुजङ्गः अपि उत्तमं रत्नम्। जीवस्य सुधर्मात् देवा: अपि च किंकरा: भवन्ति।। ४३२।।
અર્થ- આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે તે પણ કિંકર-દાસ બની જાય છે. तिक्खं खग्गं माला दुजयरिउणो सुहंकरा सुयणा। हालाहलं पि अमियं महापया संपया होदि।। ४३३ ।।
तीक्ष्णः खङ्गः माला दुर्जयरिपवः सुखंकराः सुजनाः। हालाहलं अपि अमृतं महापदा सम्पदा भवति।। ४३३।।
અર્થ- ઉત્તમ ધર્મ સહિત જીવને તીણ ખડ્ઝ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે તથા હળાહળ ઝેર છે તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહુએ માન આપદા પણ સંપદા બની જાય છે.
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती। धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि।। ४३४।। अलीकवचनं अपि सत्यं उद्यमरहिते अपि लक्ष्मीसंप्राप्तिः। धर्मप्रभावेण नर: अनयः अपि सुखंकरः भवति।। ४३४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com