________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
घभानुप्रेक्षu]
[१८७ भत्तीए पुज्जमाणो वितरदेवो वि देदि जदि लच्छी। तो किं धम्मं कीरदि एवं चिंतेइ सद्दिट्ठी।। ३२०।। भक्त्या पूज्यमान: व्यन्तरदेवः अपि ददाति यदि लक्ष्मीम्। तत् किं धर्म: क्रियते एवं चिन्तयति सदृष्टिः।। ३२० ।।
અર્થ- વ્યંતરદેવને જ ભક્તિપૂર્વક પૂજતાં જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું? એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે.
ભાવાર્થ- પ્રયોજન તો લક્ષ્મીનું છે. વ્યંતરદેવને જ પૂજતાં તે લક્ષ્મી આપે છે તો ધર્મ શા માટે સેવવો? વળી મોક્ષમાર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી અને સમ્યગ્દષ્ટિ તો મોક્ષમાર્ગી છે-સંસારની લક્ષ્મીને હેય (છોડવા યોગ્ય ) જાણે છે, તેની તે વાંચ્છા જ કરતો નથી. જો પુણ્યોદયથી મળે તો ભલે મળો, ન મળે તો ન મળો! તે તો માત્ર મોક્ષ સાધવાની જ ભાવના ભાવે છે. તેથી તે સંસારીદેવાદિને શા માટે પૂજે વંદે? કદી પણ તેમને વંદે-પૂજે નહિ.
હવે સમ્યગ્દષ્ટિનો વિચાર કહે છે :जं जस्स जम्मि देसे जेण विहाणेण जम्मि कालम्मि। णादं जिणेण णियदं जम्मं वा अहव मरणं वा।। ३२१।। तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालम्मि। को सक्कदि वारे, इंदो वा तह जिणिंदो वा।। ३२२।। यत् यस्य यस्मिन् देशे येन विधानेन यस्मिन् काले। ज्ञातं जिनेन नियतं जन्म वा अथवा मरणं वा।। ३२१।। तत् तस्य तस्मिन् देशे तेन विधानेन तस्मिन् काले। क: शक्नोति वारयितुं इन्द्रः वा तथा जिनेन्द्रः वा।। ३२२।।
અર્થ:- જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com