________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જળચર, સ્થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિયતિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છે :ते वि पुणो वि य दुविहा गब्भजजम्मा तहेव संमुच्छा। भोगभुवा गब्भभुवा थलयरणहगामिणो सण्णी।। १३०।। ते अपि पुनः अपि च द्विविधाः गर्भजजन्मानः तथैव संमूर्च्छनाः। भोगभुवः गर्भभुवः स्थलचरनभोगामिनः संज्ञिनः।। १३०।।
અર્થ - એ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમૂર્ઝન પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે થલચર તથા નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫) ભેદો કહે છે :अट्ठ वि गब्भज दुविहा तिविहा संमुच्छिणो वि तेवीसा। इदि पणसीदी भेया सव्वेसिं होंति तिरियाणं ।। १३१ ।।
कंदस्स व मूलस्स व साखाखंधस्स वा वि बहुलतरी। छल्ली सा णंतजिया पत्तेयजिया तु तणुकदरी।।
(ગો. જી. ગા. ૧૮૮) कन्दस्य वा मूलस्य वा शाखास्कन्धस्य वा अपि बहुलतरी।
त्वक् सा अनन्तजीवा प्रत्येकजीवा तु तनुकतरी।। અર્થ:- જે વનસ્પતિઓનાં કંદ, મૂળ, પાતળી ડાળી તથા સ્કંધની છાલ જાડી હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક જાણવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com