________________
XVII
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ પરંતુ અંદર અપની ચીજ ભિન્ન હૈ. ઈસમેં બાહર જો ઉ૫૨-ઉ૫૨ અસંખ્ય પ્રદેશ હૈ, ઉસમેં યહ પર્યાય હૈ, ઐસા નહીં. સમજમેં આયા ? યહા શરીરમેં-પેટમેં અંદરમેં અસંખ્ય પ્રદેશ હૈ તો પ્રદેશ પ્રદેશમેં પર્યાય ભિન્ન ઉપર હૈ. રાત્રિકો આયા થા. એક પોઈન્ટમેં પર્યાયકા ક્ષેત્ર ભિન્ન હૈ ( ઔર ) ધ્રુવકા ક્ષેત્ર ભિન્ન હૈ. આહાહા ! યહ તો અલૌકિક બાતેં હૈ. ભગવાન !
[પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૩૩૫ ] (૨૫) “પર્યાયકા પ્રદેશત્વ પર્યાયકા કારણ હૈ.” આહાહા! સમ્યગ્દર્શન આદિ ધર્મકી નિર્મલ પર્યાય ઉત્પન્ન હુઈ, ઉસકા પ્રદેશ ભિન્ન હૈ. અસંખ્ય પ્રદેશમેં ધ્રુવકા પ્રદેશ ભિન્ન ( ઔર ) પર્યાયકા પ્રદેશ ભિન્ન હૈ. આહાહા ! જિતને ક્ષેત્રમેર્સે નિર્મલ પર્યાય ઉત્પન્ન હોતી હૈ, ઈતને પ્રદેશ ભિન્ન ગિનનેમેં આયે હૈ. પર્યાયકા કારણ વહ પ્રદેશ હૈ. ધ્રુવ પ્રદેશ (પર્યાયકા કારણ ) નહીં ઐસા કહતે હૈ. આહાહા ! સમજમેં આયા ? ધ્રુવકા પ્રદેશ સૂક્ષ્મ હૈ, પર્યાય કી ઉત્પત્તિમેં ધ્રુવકા ક્ષેત્ર કારણ નહીં. પર્યાયકા ક્ષેત્ર પર્યાયકા કારણ હૈ, આહાહા ! ગજબ બાત કરતે હૈ ન ! યહ ગૃહસ્થ પંડિતકા લિખા હુઆ હૈ. આહાહા !
[પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૪૯૨ ] (૨૬) ભગવાન અસંખ્ય પ્રદેશી આત્મા છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન સર્વ વ્યાપક છે. હવે તેમાં એક સમયની અવસ્થામાં આ પરના જે ક્ષેત્રો છે તેના આકારોનું જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે એટલે એ ( અજ્ઞાની ) એ પરક્ષેત્રનું જ્ઞાન માનીને તેને કાઢવા માગે છે, સ્વક્ષેત્રમાં રહેવા માટે. ખરેખર તો પરક્ષેત્રને (જાણવાની) જ્ઞાનની પર્યાય તેની સ્વક્ષેત્રમાં નાસ્તિ છે.
એક સમયનો જ્ઞાનનો પર્યાય તેમાં ૫૨ક્ષેત્રનું જ્ઞાન થાય એ તો પોતાનું જ્ઞાન છે. છતાં એ પરક્ષેત્રનું જ્ઞાન પર્યાયમાં થાય તેને ઈ.. અશુદ્ધ માનીને, પરક્ષેત્રથી ભિન્ન મારું સ્વક્ષેત્ર છે તેમ કરીને એ પરક્ષેત્રની પર્યાયનો નાશ કરવા માગે છે. એકલું ૫૨થી ભિન્ન સ્વક્ષેત્ર તેને માનતો નથી. સ્વક્ષેત્રમાં રહેવા માટે પર્યાયમાં ૫૨ક્ષેત્રનો જે ખ્યાલ છે તેનો અભાવ કરું તો સ્વક્ષેત્રમાં રહું! તો કહે છે– એમ નથી. પર્યાયમાં ૫૨ક્ષેત્ર સ્વક્ષેત્રનું જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી. ભારે ઝીણું ! પરક્ષેત્ર તો આત્મામાં છે જ નહીં.
[શ્રી નાટક સમયસાર પ્ર. નં. ૧૫૫ તા. ૭-૯-૯૧ શ્લોક ૧૧ થી ૨૨] (૨૭) એક ચીજ છે આત્મા, તેને બીજા આત્મા હારે કે પરમાણુ હારે, કાંઈ સંબંધ નથી.
કાંઈ સંબંધ નથી તેનું કારણ... કે-બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી-બેયના પ્રદેશ ભિન્ન છે. બેનાં રહેવાના સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશમાં રહે છે-અંશમાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk