________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
( ૮૧
કુંદકુંદસ્વામીનો જીવ પૂર્વે ભરવાડના ભાવમાં જ્ઞાનના અચિન્ય બહુમાનપૂર્વક શાસ્ત્રદાન કરે છે. બીજા ભવમાં તેમને સીમંધરનાથની સાક્ષાત્ દિવ્યવાણી સાંભળવાનું મહાભાગ્ય મળે છે
તે શ્રુતની મહાન પ્રભાવના કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com