________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુસ્વભાવ વિવરણ ]
[ પ
ચિત્ર દ્વાર (ચિત્ર ક્રમાંક-૧) પરસ્પર ઉપદેશરૂપ સૂચક છે તેનો અનુભવ આ પ્રમાણે લેવો આ એક દ્વાર છે; તેમાં એક કહે છે કે આ દ્વારમાં થઈને તમે આ તરફ જશો તો તમને જીવ-ચેતન-જ્ઞાનનો લાભ થશે, તથા બીજો કહે છે કે આ દ્વારમાં થઈને તમે આ તરફ અચેતન અજ્ઞાન અને જડનો લાભ થશે.
જશો તો તમને અજીવ
–
-
-
જો તમે અમારા કહેવાથી જીવ–અજીવ, જ્ઞાન-અજ્ઞાનનાં લક્ષ-લક્ષણ અને જાતિ આદિ પરસ્પર ભિન્ન અભિન્ન સમજીને દુવિધા દ્વૈતપણાના વિકલ્પ ત્યાગી બન્ને તરફ નહિ જાઓ તો તમે તમારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં સ્વભાવથી જ જેવા ને તેવા, જેવા છો તે ના તે જ, જ્યાં ને ત્યાં જ, ચલાચલ રહિત રહેશો.
]]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com